Sushant Singh Rajput Case: સિદ્ધાર્થ પિઠાનીએ જામીન માટે કરી અરજી, NCB લેશે એક્શન?

કોર્ટે સિદ્ધાર્થ પિઠાનીની અગાઉની જામીન અરજી નામંજૂર કરી હતી, પરંતુ બાદમાં તેમના લગ્ન માટે તેમને લગ્ન માટે કોર્ટે જામીન આપ્યા હતા

Sushant Singh Rajput Case: સિદ્ધાર્થ પિઠાનીએ જામીન માટે કરી અરજી, NCB લેશે એક્શન?
Sushant Singh Rajput, Sidharth Pithani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 10:45 PM

બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના મોતની (Sushant Singh Rajput Case) તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) કરી રહી છે. તાજેતરમાં એનસીબીએ સુશાંતના નજીકના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ કરી હતી. જે પછી સિદ્ધાર્થની વિનંતી પર કોર્ટે તેને લગ્ન માટે 18 જૂનથી 2 જુલાઈ સુધી રાહત આપી હતી. હવે સિદ્ધાર્થ પીઠાનીએ ફરી એકવાર કોર્ટનો સંપર્ક કર્યો છે.

આવી સ્થિતિમાં હવે સમાચારો અનુસાર સુશાંતસિંહ રાજપૂતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીએ બીજીવાર જામીન માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. એક અહેવાલ મુજબ ડ્રગ કેસમાં ધરપકડ કરાયેલા સિદ્ધાર્થ પિઠાનીએ ફરીથી વિશેષ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સિદ્ધાર્થે કરી જામીન માટે અરજી

તે જ સમયે એક અહેવાલ દ્વારા આ ઘટનાક્રમને લગતા એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેનો સંપર્ક કર્યો છે. અહેવાલ અનુસાર, તેમણે કહ્યું, “અમે સિદ્ધાર્થની જામીનનો વિરોધ કરીને જામીન અરજી પર જવાબ દાખલ કરીશું.”

આપને જણાવી દઈએ કે કોર્ટે સિદ્ધાર્થ પિઠાનીની અગાઉની જામીન અરજી નામંજૂર કરી હતી, પરંતુ બાદમાં તેમના લગ્ન માટે તેમને લગ્ન માટે કોર્ટે જામીન આપ્યા હતા, ત્યારે તેમણે કડક સૂચના પણ આપી હતી કે 2 જુલાઈએ તે આત્મસમર્પણ કરી દે.

આપને જણાવી દઈએ કે સુશાંત કેસની તપાસ દરમિયાન સિદ્ધાર્થ પિઠાનીની ગયા વર્ષે જૂનમાં પણ ધરપકડ કરવામાં આવી હતી. CBI પણ પિઠાનીની પૂછપરછ કરી ચુકી છે. સપ્ટેમ્બર 2020માં તેની સીબીઆઈએ ઘણા દિવસો સુધી પૂછપરછ કરી હતી. હવે જોવાનું એ છે કે સિદ્ધાર્થને ફરી એકવાર જેલમાં જવુ પડશે કે પછી જામીન મળશે.

કોણ છે સિદ્ધાર્થ પિઠાની?

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ પિઠાની એ વ્યક્તિ છે કે જેણે સુશાંતને સૌથી પહેલા મૃત અવસ્થામાં જોયા હતા. જ્યારે સુશાંતનું અવસાન થયું, તે ઘરમાં હાજર 4 સભ્યોમાંનો એક હતો. સીબીઆઈની તપાસમાં જ્યારે સિદ્ધાર્થ પિઠાની સહિત સૈમુઅલ મિરાંડા અને પૂર્વ મેનેજર દિપેશ સાવંતની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં સિદ્ધાર્થ પિઠાની પણ હતો. ત્રણેય પૂછપરછ કરનારાઓએ કબૂલાત કરી હતી કે લેપટોપ, કમ્પ્યુટર અને અન્ય ઉપકરણોમાંથી મહત્વપૂર્ણ ડેટા ડિલીટ કરી નાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: હેમા માલિનીની પુત્રી Esha Deolએ માંગી ‘એક દુઆ’, જાણો ક્યારે રિલીઝ થશે અભિનેત્રીની કમબેક ફિલ્મ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">