Shweta Tiwari નું દુર્ભાગ્ય છે કે તેના બંને લગ્ન ચાલ્યા નહી… રાજા ચૌધરી એ અભિનેત્રી પર કર્યો વ્યંગ

શ્વેતા તિવારીના પહેલા પતિ રાજા ચૌધરીએ અભિનેત્રી વિશે કંઈક એવું કહ્યું છે જે એકદમ શોકિંગ છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન રાજા ચૌધરીએ શ્વેતા તિવારીને લગ્ન વિશે બદકિસ્મત વાળી કહી હતા.

Shweta Tiwari નું દુર્ભાગ્ય છે કે તેના બંને લગ્ન ચાલ્યા નહી… રાજા ચૌધરી એ અભિનેત્રી પર કર્યો વ્યંગ
Raja Chaudhary, Shweta Tiwari
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 20, 2021 | 3:13 PM

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી આ દિવસોમાં ઘણા કારણોસર ચર્ચામાં છે. એક તરફ જ્યા શ્વેતા તેમની કારકિર્દીને નવો વળાંક આપવા માટે રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી 11’ નો ભાગ બનવા માટે કેપટાઉન ગઈ છે, તો બીજી તરફ તે તેમના બીજા એક્સ પતિ અભિનવ કોહલી અને પુત્ર રેયંશને કારણે સમાચારોમાં છે.

આ બધાની વચ્ચે શ્વેતા તિવારીના પહેલા પતિ રાજા ચૌધરીએ અભિનેત્રી વિશે કંઈક એવું કહ્યું છે જે એકદમ શોકિંગ છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન રાજા ચૌધરીએ શ્વેતા તિવારીને લગ્ન વિશે દુર્ભાગ્ય વાળી વાત કહી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શ્વેતાનું દુર્ભાગ્ય છે કે તેમના બંને લગ્ન ચાલ્યા ન હતા

એક ઈન્ટરવ્યુની વાતચીતમાં રાજા ચૌધરીએ કહ્યું હતું કે શ્વેતાની બદકિસ્મતી છે કે તેમના બંને લગ્ન ચાલ્યા ન હતા. આ બધું તેમના જીવનમાં ફરીથી થઈ રહ્યું છે, જે ક્યારેક પહેલાં પણ થઈ ચુક્યું છે. પરંતુ આમા શ્વેતાનો દોષ નથી. રાજા કહે છે કે શ્વેતા અદભૂત પત્ની અને માતા છે. તેમના બીજો લગ્ન પણ નિષ્ફળ ગયા પરંતુ તેનો એ અર્થ નથી કે તે એક ખરાબ વ્યક્તિ છે.

એક પિતા તેમના પુત્ર અથવા પુત્રીને ક્યારેય નુકસાન પહોંચાડી શકે નહીં

શ્વેતા અને અભિનવ વચ્ચેના અણબનાવ વિશે વાત કરતા રાજાએ કહ્યું કે આ દંપતી વચ્ચે શું થઈ રહ્યું છે તે અંગે હું કોઈ ટિપ્પણી કરી શકતો નથી. પરંતુ હવે શ્વેતા તિવારીએ સમજવું પડશે કે એક દંપતી તરીકે તેમના અને અભિનવ વચ્ચે લાખો સમસ્યાઓ હોય, એક પિતા તેમના પુત્ર અથવા પુત્રીને કદી ઈજા પહોંચાડી શકે નહીં. રાજાના આ નિવેદનથી લાગે છે કે તેઓ અભિનવને સમર્થન આપી રહ્યા છે.

રાજા ચૌધરી-શ્વેતા તિવારીના લગ્ન અને છૂટાછેડા

રાજા ચૌધરી શ્વેતા તિવારીના પહેલા પતિ છે. તેઓએ વર્ષ 2000 માં લગ્ન કર્યા હતા. જોકે, સાત વર્ષ બાદ 2007 માં બંનેના છૂટાછેડા થયા હતા. આ બંનેની એક પુત્રી છે પુલક. રાજાથી છૂટાછેડા બાદ શ્વેતાએ 2013 માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2019 માં તેનાથી અલગ થઈ ગઈ હતી. બંનેને એક પુત્ર રેયંશ છે. બંનેના લગ્ન તૂટી ગયા બાદ શ્વેતા તિવારી તેમના પુત્ર રેયંશ અને પુત્રી પલક સાથે અલગ રહે છે.

જાણો શું છે મામલો

તાજેતરમાં જ શ્વેતા તિવારીએ તેની સોસાઈટીનાં સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર અપલોડ કરીને પતિ અભિનવ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. અભિનેત્રી દ્વારા શેર કરેલા વીડિયોમાં અભિનવ શ્વેતા પાસેથી પુત્ર રેયંશને છીનવી રહ્યો હતો. આ વીડિયો જોયા પછી ઘણા સ્ટાર્સે શ્વેતાને ટેકો આપ્યો હતો અને અભિનવની ધરપકડની માંગ કરી હતી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">