રામ ગોપાલ વર્માની ઓનલાઈન ફિલ્મ ‘ધ મેન હુ કિલ્ડ ગાંધીજી’નું પોસ્ટર રીલીઝ, ગાંધીજી અને ગોડસેનાં ફોટાને એક સાથે જોડી દેવાતા ગાંધી પ્રેમીઓમાં કચવાટ

લોકડાઉનનાં સમયગાળામાં જ્યારે સિનેમાઘર બંધ છે પ્રોડક્શન બંધ છે તેવામાં રામગોપાલ વર્મા એ પોતાના ઓનલાઈન પ્લેટફોર્મ આરજીવીનો ફુલટાઈમ ઉપયોગ શરૂ કરી દીધો છે. આ એ જ ડીજીટલ પ્લેટફોર્મ છે કે જેના પરથી રામુ એક બાદ એક ફિલ્મોનું એલાન કરી રહ્યા છે. આમાંથી જ એક ફિલ્મની જાહેરાત થઈ છે, ગાંધી અને ગોડસે પર આધારીત, કે જેની […]

રામ ગોપાલ વર્માની ઓનલાઈન ફિલ્મ 'ધ મેન હુ કિલ્ડ ગાંધીજી'નું પોસ્ટર રીલીઝ, ગાંધીજી અને ગોડસેનાં ફોટાને એક સાથે જોડી દેવાતા ગાંધી પ્રેમીઓમાં કચવાટ
http://tv9gujarati.in/ramgoal-verma-ni…poster-par-vivad/
Follow Us:
| Updated on: Jun 11, 2020 | 9:17 AM

લોકડાઉનનાં સમયગાળામાં જ્યારે સિનેમાઘર બંધ છે પ્રોડક્શન બંધ છે તેવામાં રામગોપાલ વર્મા એ પોતાના ઓનલાઈન પ્લેટફોર્મ આરજીવીનો ફુલટાઈમ ઉપયોગ શરૂ કરી દીધો છે. આ એ જ ડીજીટલ પ્લેટફોર્મ છે કે જેના પરથી રામુ એક બાદ એક ફિલ્મોનું એલાન કરી રહ્યા છે. આમાંથી જ એક ફિલ્મની જાહેરાત થઈ છે, ગાંધી અને ગોડસે પર આધારીત, કે જેની જાહેરાત સાથે જ વિવાદ પણ શરૂ થઈ ગયો છે.  રામ ગોપાલ વર્મા એ ફિલ્મનું નામ રાખ્યું છે The Man Who Killed Gandhi.. આ ફિલ્મનાં ફર્સ્ટ લુક પોસ્ટરમાં રામુ એ ગોડસે અને ગાંધીજીના ચહેરાને મર્જ કરી દીધો છે. પોસ્ટર શેર કરતા તેમણે લખ્યું છે કે એક તસવીરમાં બીજી તસ્વીરને જોડવાનું કારણ એ છે કે ગાંધીજીને મારી ને ગોડસે એ પોતાને પણ મારી નાખ્યો છે.

રામગોપાલ વર્મા અને વિવાદ એક સિક્કાની બે બાજુ રહ્યા છે અને જે રીતે નિર્ધારિત હતું તેમ પોસ્ટર બહાર આવતા જ લોકોની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. એક યુઝરે તો ત્યાં સુધી કહી દીધુ કે મહાત્માં ગાંધી અને ગોડસેની તસવીરને મર્જ કરવી ખોટી વાત છે. જેના જવાબમાં રામુ એ જણાવ્યું કે તસવીરને જોડવાનો ઉદ્દેશ્ય ફિલ્મ પુરી થતા સમયે જ ખબર પડી જશે. અને તમારી જેમ જ મને પણ મારી કલાત્મક્તાનું પ્રદર્શન કરવાનો હક છે. ફાઈનલ પ્રોડક્ટ જોયા વગર તેના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી.  હવે એક પોસ્ટરે જ્યારે આટલો વિવાદ ઉભો કરી દીધો છે ત્યારે ફિલ્મ, તેનો અંત અને અંદર રહેલી વાર્તા કેવી હશે તેના પર સૌ કોઈની નજર હમણાં તો ટકેલી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">