મહાકુંભ પર રામગોપાલ વર્માએ કહ્યું, ‘કર્મ ધોવા માટે ડૂબકી લગાવી રહ્યા છે, અને આશીર્વાદમાં કોરોના લાવી રહ્યા છે’

કુંભમેળા દરમિયાન છેલ્લાં પાંચ દિવસમાં આશરે 1,300 લોકો કોરોના વાયરસનો શિકાર બન્યા છે. મહા કુંભ પર રામ ગોપાલ વર્માએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

મહાકુંભ પર રામગોપાલ વર્માએ કહ્યું, 'કર્મ ધોવા માટે ડૂબકી લગાવી રહ્યા છે, અને આશીર્વાદમાં કોરોના લાવી રહ્યા છે'
Ram Gopal Varma
Follow Us:
| Updated on: Apr 15, 2021 | 3:56 PM

દરેક પસાર થતા દિવસ સાથે કોરોના વાયરસ ભયંકર સ્વરૂપ લઈ રહ્યો છે. દેશમાં દરરોજ લાખો લોકો આ વાયરસનો શિકાર બની રહ્યા છે અને હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ દરમિયાન દેશમાં ચૂંટણીનું વાતાવરણ પણ એક તરફ સંપૂર્ણ રીતે ગરમ છે અને બીજી તરફ કુંભના મેળામાં હજારો લોકો સ્નાન કરવા પહોંચ્યા છે. આ દિવસોમાં, ભીડને કારણે, કોરોના માર્ગદર્શિકાઓનું પણ ઉલ્લંઘન થાય છે.

તાજેતરમાં જ એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે કુંભમેળા દરમિયાન છેલ્લાં પાંચ દિવસમાં આશરે 1,300 લોકો કોરોના વાયરસનો શિકાર બન્યા છે. તે જ સમયે હરિદ્વારમાં 14 દિવસમાં 3885 કોવિડ કેસ નોંધાયા છે. કુંભ મેળા પર ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્માએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને શ્રદ્ધાળુઓ પર ભારે કટાક્ષ કર્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કુંભમેળા વિશે રામ ગોપાલ વર્મા પહેલા પણ એક ટ્વીટ કરી ચૂક્યા છે જેમાં તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અને જેને લઈને ખુબ ચર્ચાઓ ચાલી હતી. હવે ફરી એકવાર ડિરેક્ટરે કુંભ મેળાને લઈને પોતાનો ગુસ્સો ટ્વિટ કર્યો છે, જેમાં તેણે લખ્યું છે કે, ‘લાખો લોકો કુંભમેળામાં પોતાના કર્મ ધોવા માટે ડૂબકી લગાવી રહ્યા છે. અને કોરોનાના આશીર્વાદ પણ લઈ રહ્યા છે અને તે પછી તે લોકો બાકીના લોકોને પણ કોવિડની આ ગિફ્ટ આપી રહ્યા છે. જ્યારે આ લોકો મરી જશે, ત્યારે દરેકને ડબલ કર્મ મળશે’.

https://twitter.com/RGVzoomin/status/1382278731901726720

દિગ્દર્શકે પોતાની આગામી ટવીટમાં લખ્યું કે, ’17 લાખ મુંબઇકરોએ કોવિડની રસી લેવામાં 6 અઠવાડિયાનો સમય લીધો હતો. તે જ સમયે, 35 લાખ લોકોએ મહાકુંભમાં માત્ર એક જ દિવસમાં ડૂબકી મારી. આ બતાવે છે કે લોકો આ જીવનની તુલનામાં તેમના આગલા જીવનની વધુ ચિંતા કરે છે’. આ ઉપરાંત રામ ગોપાલ વર્માએ કુંભ મેળાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં હજારો લોકો નજરે પડે છે. રામગોપાલ વર્માએ આ વીડિયો શેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

https://twitter.com/RGVzoomin/status/1382582852475232257

આ પણ વાંચો: પોતાના અને સની દેઓલ વચ્ચેના સંબંધોને લઈને સાવકી મા હેમા માલિનીએ કર્યો ખુલાસો, કહી આ મોટી વાત

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ‘લોકડાઉન’ પહેલા જ ફ્લાઈટ પકડીને ક્યાં રવાના થઇ ગયા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ?

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">