‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની જુની અંજલિ ભાભીએ શોમાં પરત આવવાને લઈને કહી મોટી વાત

નેહા મહેતા ઉર્ફે અંજલિ ભાભીએ 12 વર્ષ પછી શોને અલવિદા આપવાનું નક્કી કર્યું, ત્યારે ચાહકોને ઘણું દુ:ખ થયુ હતું.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની જુની અંજલિ ભાભીએ શોમાં પરત આવવાને લઈને કહી મોટી વાત
Taarak Mehta Ka Ooltah Chashmah
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 19, 2021 | 5:19 PM

ટીવીનો સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ ભારતીય ટેલિવિઝનનો સૌથી રસપ્રદ શો છે. દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલનું પાત્ર બધાને હસાવતું હોય છે. તે જ સમયે, જ્યારે નેહા મહેતા ઉર્ફે અંજલિ ભાભીએ 12 વર્ષ પછી શોને અલવિદા આપવાનું નક્કી કર્યું, ત્યારે ચાહકોને ઘણું દુ:ખ થયુ હતું. આ પહેલા ચાહકો દયાબેન ઉર્ફે દિશા વાકાણીને શોને અલવિદા કહેવાની વાતથી નારાજ થયા હતા. જ્યારે નેહા મહેતાએ આ નિર્ણય લીધો ત્યારે તેની જગ્યાએ સુનૈના ફોઝદારને લેવામાં આવ્યા. નવી અંજલિ ભાભી પણ ચાહકોને મનોરંજન કરવામાં કોઈ કસર છોડતી નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એક તરફ નેહા મહેતાના શોને અલવિદા કહેતા ચાહકો ચોંકી ગયા હતા, તો બીજી તરફ તેના પરત આવવાની પણ ચર્ચા થઈ હતી. નેહા મહેતાએ હવે સ્પષ્ટતા કરી છે કે આવુ કંઈ નથી. નેહા મહેતાની શોમાં પાછા ફરવાની કોઈ યોજના નથી, ન તો તેણે નિર્માતાઓને ફોન કર્યો છે. નેહા મહેતા કહે છે, ‘આ અફવાઓમાં કોઈ સત્ય નથી. જ્યારે હું પ્રેક્ષકો, પ્રોડક્શન હાઉસ અને ચેનલો ઇચ્છે ત્યારે જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મારી પુનરાગમન વિશે વિચાર કરીશ. શોને અલવિદા કહ્યા પછી મેં નિર્માતાઓને ફોન કર્યો ન હતો અને ન શોમાં પાછા ફરવાની ઇચ્છા પણ કરી હતી. મારી પ્રથમ પ્રાયોરીટી હંમેશા પ્રેક્ષકો અને દર્શકોની રહે છે, જેમણે ઘણા વર્ષોથી મને પ્રેમ અને આદર આપ્યો છે. મને ખબર નથી કે આ વસ્તુઓ અચાનક ક્યાંથી થવા માંડી હતી. ”

નેહા આગળ કહે છે કે મેં હંમેશાં શોમાં પોતાનું શ્રેષ્ઠ આપ્યું છે અને પ્રોડક્શન હાઉસ અને નિર્માતા અસિત મોદીજી માટે મારા મગજમાં કંઈ નથી. મારે ફક્ત તેની સાથે ઉભા રહેવું છે જે બાબતો પર મને વિશ્વાસ છે , તેથી મેં આ શોને અલવિદા કહ્યું. હું કોઈ પણ ખોટી પરિસ્થિતિમાં જવા માંગતી નથી, તેથી હું ચૂપ રહ્યી. હું કોઈને પણ સમજાવવા નથી માંગતી કે મેં આ શો કેમ છોડી દીધો? હું સારુ કામ કરવા માંગુ છું, સારા અને સાફ મનથી.

અગાઉ નિર્માતા અસિત મોદીએ કહ્યું હતું કે નેહા મહેતા હંમેશા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પરિવારનો ભાગ રહેશે. તમે શબ્દોમાં 12 વર્ષના બંધનનું વર્ણન કરી શકતા નથી. આ શોને અલવિદા કહેવાનો તેનો નિર્ણય હતો અને દરેક જણ સંમત થયા હતા. અંજલિ મહેતાના પાત્રમાં તેમણે જે કામ કર્યું છે તે વખાણવા યોગ્ય છે. ભવિષ્યમાં, જો કોઈ પણ પ્રોજેક્ટમાં તેમના માટે સ્થાન બનશે, તો અમે ચોક્કસ તેમનો સંપર્ક કરીશું.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">