Bollywood News : નસીરુદ્દીન શાહે ખાન સ્ટાર્સ પર કરી કોમેન્ટ, કહ્યુ મુદ્દાઓ પર બોલવાથી ડરે છે કારણ કે તેમને ખબર છે કે શું ગુમાવવુ પડશે

નસીરુદ્દીને કહ્યું કે મુસ્લિમ સમુદાયને ઉદ્યોગમાં ક્યારેય ભેદભાવનો સામનો કરવો પડ્યો નથી. આ ઉદ્યોગમાં અમારું યોગદાન ઘણું નોંધપાત્ર રહ્યું છે. હા, શરૂઆતમાં મને નામ બદલવાની સલાહ આપવામાં આવી હતી.

Bollywood News : નસીરુદ્દીન શાહે ખાન સ્ટાર્સ પર કરી કોમેન્ટ, કહ્યુ મુદ્દાઓ પર બોલવાથી ડરે છે કારણ કે તેમને ખબર છે કે શું ગુમાવવુ પડશે
Naseeruddin shah says sharukh aamir and salman have so much to lose by speaking on social issues
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 8:55 AM

નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah) આજકાલ પોતાના નિવેદનોને કારણે હેડલાઇન્સમાં છે. હવે અભિનેતાએ બોલીવુડના ત્રણ ખાન, શાહરૂખ ખાન (Shah Rukh Khan), સલમાન ખાન (Salman Khan) અને આમિર ખાન (Aamir Khan) વિશે નિવેદન આપ્યું છે. નસીરુદ્દીને કહ્યું, ત્રણેય ખાન બોલીવુડ પર રાજ કરી રહ્યા છે. જો કે, તેમણે ત્રણ વિશે એમ પણ કહ્યું કે ત્રણે ખાન સામાજિક મુદ્દાઓ પર વાત કરતા નથી.

તમને જણાવી દઈએ કે નસીરુદ્દીને તાજેતરમાં અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાની ઉજવણી કરતા લોકોની નિંદા કરી હતી. જોકે, શાહરૂખ, આમિર અને સલમાને આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. હવે નસીરુદ્દીને આ અંગે કહ્યું, ‘હા તે લોકો ચિંતિત હશે કારણ કે તેમને આ માટે ઘણો વિરોધ કરવો પડશે. હું તેના માટે બોલી શકતો નથી, પણ હું સમજી શકું છું કે તે આનાથી ઘણું ગુમાવી શકે છે. તેઓ માત્ર વિરોધ કરશે, પણ તેઓ આર્થિક રીતે ઘણું ગુમાવી શકે છે.

નસીરુદ્દીન કહે છે કે અત્યાર સુધી ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં કોઈ ધાર્મિક ભેદભાવ અને ઈસ્લામોફોબિયા નથી, પરંતુ હવે સરકાર ફિલ્મ નિર્માતાઓને પ્રો એસ્ટાબ્લિશમેન્ટ ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

એટલું જ નહીં, નસીરુદ્દીને સરકારની તુલના નાઝી જર્મની સાથે પણ કરી. તેમણે કહ્યું, ‘નાઝી જર્મનીમાં આવું થતું હતું. ત્યાં સરકાર ફિલ્મ નિર્માતાઓને નાઝીઓની વિચારધારાનો પ્રચાર કરતી ફિલ્મો બનાવવા માટે કહેતી હતી. હવે મારી પાસે ભારતીય સિનેમા વિશે નક્કર પુરાવા નથી, પરંતુ તમે આ દિવસોમાં જે પ્રકારની ફિલ્મો આવી રહી છે તેના પરથી અનુમાન લગાવી શકો છો.

નસીરુદ્દીને કહ્યું કે મુસ્લિમ સમુદાયને ઉદ્યોગમાં ક્યારેય ભેદભાવનો સામનો કરવો પડ્યો નથી. આ ઉદ્યોગમાં અમારું યોગદાન ઘણું નોંધપાત્ર રહ્યું છે. હા, શરૂઆતમાં મને નામ બદલવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તે ફરી ક્યારેય બન્યું નથી અને મને ક્યારેય ધર્મ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો નથી. જો કે, આ ઉદ્યોગનો એક જ ભગવાન છે અને તે છે નાણાં. તમારી પાસે જેટલા પૈસા છે, તેટલું તમારું સન્માન થશે.

આ પણ વાંચો –

કોર્ટના એક નિર્ણયે Anil Ambani અને તેમના રોકાણકારોની કિસ્મત પલટી , ટૂંક સમયમાં દેવા મુક્ત થઈ જશે આ કંપની

આ પણ વાંચો –

એમેઝોનના માલિક Jeff Bezosને ઘરડાં નથી થવું! વૃદ્ધત્વને રોકી શકે તેવા રિસર્ચમાં લગાવ્યા પૈસા

આ પણ વાંચો –

Sansad TV Launch: આજે સંસદ ટીવી લોન્ચ કરશે પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી, લોકસભા-રાજ્યસભા ટીવીનું સ્થાન લેશે આ નવી ચેનલ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">