આ મશહૂર અમેરિકન સેલિબ્રિટીએ શાકાહારી આહાર સાથે કરી 2021ની શરૂઆત

અમેરિકાની રિયાલિટી ટીવી સ્ટાર કિમ કર્દાશિયન (Kim Kardashian) વિશ્વભરમાં મશહૂર છે. ભારતમાં પણ તે મોટી ફેન ફોલોઈંગ ધરાવે છે. કીમ કાર્દશિયને માંસ અને દૂધથી બનેલા ઉત્પાદનોનો ત્યાગ કર્યો છે.

આ મશહૂર અમેરિકન સેલિબ્રિટીએ શાકાહારી આહાર સાથે કરી 2021ની શરૂઆત
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 11, 2021 | 8:32 PM

અમેરિકાની રિયાલિટી ટીવી સ્ટાર કિમ કર્દાશિયન (Kim Kardashian) વિશ્વભરમાં મશહૂર છે. ભારતમાં પણ તે મોટી ફેન ફોલોઈંગ ધરાવે છે. કીમ કાર્દશિયને માંસ અને દૂધથી બનેલા ઉત્પાદનોનો ત્યાગ કર્યો છે. તેણે નવા વર્ષની શરૂઆત શાકાહારી આહારથી કરી હતી. એક અહેવાલ મુજબ હવે કિમ આધ્યાત્મિકતામાં પણ રસ દાખવી રહી છે. આ ઉપરાંત તે નિયમિત પણે ધર્મગ્રંથ બાઈબલના ક્લાસમાં પણ ભાગ લે છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

કહેવામાં આવી રહ્યું છે કે સિંગર પતિ કાન્યે વેસ્ટ સાથે તે છૂટાછેડા લેવાની છે. કિમ કાર્દશિયને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના આહાર પરિવર્તનની ઘોષણા કરી હતી. કિમે આહારથી ભરેલા પોતાના ફ્રીઝની તસ્વીર શેર કરી હતી અને લખ્યું હતું “કોઈએ સાંભળ્યું કે મેં શાકાહાર અપનાવી લીધું છે” તેણે બહેન ખોઈ કાર્દશિયન સાથે વર્કઆઉટની તસ્વીર શેર હતી. તેણે જણાવ્યું હતું કે તે આ વર્ષે ફિટનેસ પ્રોગ્રામને પણ ગંભીરતાથી લઈ રહી છે.

તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે કિમ કર્દાશિયન અને તેના પતિ કાન્યે વેસ્ટ વચ્ચેના સંબંધો તૂટી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિમ તેના પતિ સાથે છૂટાછેડા લેવાની છે. પ્રખ્યાત અમેરિકન સેલિબ્રિટી કિમ કર્દાશિયનના વિશ્વભરના ચાહકો છે. ભારતમાં પણ તેના ફેન્સ ઓછા નથી. કિમ કર્દાશિયનના ફોટા અને વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે.

આ પણ વાંચો: આવતીકાલે ગુજરાત પહોંચી શકે છે કોરોનાની રસી, CM રૂપાણી બપોરે 12 વાગ્યે કરશે મોટી જાહેરાત

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">