પદ્મ શ્રી એવોર્ડ સેરેમની દરમિયાન કરણ જોહરને શોધી રહી હતી કંગનાની નજર, કહ્યુ મળ્યો હોત તો…

કંગના અને કરણ જોહર વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વર્ષ 2017માં કંગનાએ કરણના શો કોફી વિથ કરણમાં તેના પર નેપોટીઝમ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો અને તેને મૂવી માફિયા પણ કહ્યો હતો.

પદ્મ શ્રી એવોર્ડ સેરેમની દરમિયાન કરણ જોહરને શોધી રહી હતી કંગનાની નજર, કહ્યુ મળ્યો હોત તો...
Kangana Ranaut - Karan Johar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 9:50 AM

કંગના રનૌત (Kangana Ranaut), કરણ જોહર (Karan Johar) અને એકતા કપૂરને (Ekta Kapoor) તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડથી (Padma Shri Award) સન્માનિત કરવામાં આવ્યા છે. હવે તાજેતરમાં, જ્યારે કંગનાને પૂછવામાં આવ્યું કે શું તે આ સમારોહ દરમિયાન કરણને મળી હતી, તો તેણે કહ્યું કે તે કરણને શોધી રહી છે, પરંતુ હું તેને જોઈ શકી નહી. કંગનાએ એમ પણ કહ્યું કે જો કરણ તેને મળ્યો હોત તો તેણે તેની સાથે ચોક્કસ વાત કરી હોત.

તમને જણાવી દઈએ કે કંગના અને કરણ જોહર વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વર્ષ 2017માં કંગનાએ કરણના શો કોફી વિથ કરણમાં તેના પર નેપોટીઝમ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો અને તેને મૂવી માફિયા પણ કહ્યો હતો. કરણ વિશે વાત કરતાં કંગનાએ કહ્યું, ‘અમારી સેરેમની અલગ-અલગ સમયે હતી. મેં કરણને જોવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ હું એને ત્યાં જોઈ શકી નહીં.

કંગનાને ફરીથી પૂછવામાં આવ્યું કે જો કરણ તેને મળ્યો હોત તો તે તેની સાથે વાત કરતી ? અભિનેત્રીએ કહ્યું, ‘હા, અલબત્ત. બે લોકો વચ્ચે વિવાદ થઈ શકે છે, મતભેદ હોઈ શકે છે પરંતુ તેનો અર્થ એ નથી કે હું સહઅસ્તિત્વમાં માનતી નથી. હું ફક્ત આમાં જ માનું છું. હું સહઅસ્તિત્વના તમામ સ્વરૂપોને પ્રોત્સાહિત કરું છું.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

કંગનાએ એમ પણ કહ્યું હતું કે, ‘જે લોકોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા હતા તેમની સામે હું પોતાની જાતને ખૂબ નાની ગણી રહી હતી. તેમાંના કેટલાક તેમના દેખાવમાં ખૂબ સરળ અને ભવ્ય હતા. જ્યારે તેનો પરિચય થતો હતો ત્યારે હું તેમના કામની સામે પોતાને ખૂબ ઓછી અનુભવી રહી હતી. મને ભાગ્યે જ આ પ્રકારની લાગણી આવે છે. આવા લોકોને એવોર્ડ લેતા જોઈને મને થયું કે શું હું આ એવોર્ડને લાયક છું?

આ પણ વાંચો – 

Dwarka drugs case: ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપી વિશે ખુલાસા, સલીમ કારા પર નકલી નોટ સહિતના ગુનાઓ

આ પણ વાંચો –

Viral Video : વાયરલ થઇ રહ્યો છે લગ્નનો આ મજેદાર વીડિયો, વરરાજા અને કન્યાનો અંદાજ જોઇને તમારુ પણ આવી જશે દિલ

આ પણ વાંચો –

Monthly SIP માં યોગદાન ઓક્ટોબરમાં રૂ 10,518 કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું , ઇક્વિટી બજારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ છવાયું

Latest News Updates

દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
g clip-path="url(#clip0_868_265)">