પદ્મ શ્રી એવોર્ડ સેરેમની દરમિયાન કરણ જોહરને શોધી રહી હતી કંગનાની નજર, કહ્યુ મળ્યો હોત તો…

કંગના અને કરણ જોહર વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વર્ષ 2017માં કંગનાએ કરણના શો કોફી વિથ કરણમાં તેના પર નેપોટીઝમ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો અને તેને મૂવી માફિયા પણ કહ્યો હતો.

પદ્મ શ્રી એવોર્ડ સેરેમની દરમિયાન કરણ જોહરને શોધી રહી હતી કંગનાની નજર, કહ્યુ મળ્યો હોત તો...
Kangana Ranaut - Karan Johar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 9:50 AM

કંગના રનૌત (Kangana Ranaut), કરણ જોહર (Karan Johar) અને એકતા કપૂરને (Ekta Kapoor) તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડથી (Padma Shri Award) સન્માનિત કરવામાં આવ્યા છે. હવે તાજેતરમાં, જ્યારે કંગનાને પૂછવામાં આવ્યું કે શું તે આ સમારોહ દરમિયાન કરણને મળી હતી, તો તેણે કહ્યું કે તે કરણને શોધી રહી છે, પરંતુ હું તેને જોઈ શકી નહી. કંગનાએ એમ પણ કહ્યું કે જો કરણ તેને મળ્યો હોત તો તેણે તેની સાથે ચોક્કસ વાત કરી હોત.

તમને જણાવી દઈએ કે કંગના અને કરણ જોહર વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વર્ષ 2017માં કંગનાએ કરણના શો કોફી વિથ કરણમાં તેના પર નેપોટીઝમ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો અને તેને મૂવી માફિયા પણ કહ્યો હતો. કરણ વિશે વાત કરતાં કંગનાએ કહ્યું, ‘અમારી સેરેમની અલગ-અલગ સમયે હતી. મેં કરણને જોવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ હું એને ત્યાં જોઈ શકી નહીં.

કંગનાને ફરીથી પૂછવામાં આવ્યું કે જો કરણ તેને મળ્યો હોત તો તે તેની સાથે વાત કરતી ? અભિનેત્રીએ કહ્યું, ‘હા, અલબત્ત. બે લોકો વચ્ચે વિવાદ થઈ શકે છે, મતભેદ હોઈ શકે છે પરંતુ તેનો અર્થ એ નથી કે હું સહઅસ્તિત્વમાં માનતી નથી. હું ફક્ત આમાં જ માનું છું. હું સહઅસ્તિત્વના તમામ સ્વરૂપોને પ્રોત્સાહિત કરું છું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કંગનાએ એમ પણ કહ્યું હતું કે, ‘જે લોકોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા હતા તેમની સામે હું પોતાની જાતને ખૂબ નાની ગણી રહી હતી. તેમાંના કેટલાક તેમના દેખાવમાં ખૂબ સરળ અને ભવ્ય હતા. જ્યારે તેનો પરિચય થતો હતો ત્યારે હું તેમના કામની સામે પોતાને ખૂબ ઓછી અનુભવી રહી હતી. મને ભાગ્યે જ આ પ્રકારની લાગણી આવે છે. આવા લોકોને એવોર્ડ લેતા જોઈને મને થયું કે શું હું આ એવોર્ડને લાયક છું?

આ પણ વાંચો – 

Dwarka drugs case: ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપી વિશે ખુલાસા, સલીમ કારા પર નકલી નોટ સહિતના ગુનાઓ

આ પણ વાંચો –

Viral Video : વાયરલ થઇ રહ્યો છે લગ્નનો આ મજેદાર વીડિયો, વરરાજા અને કન્યાનો અંદાજ જોઇને તમારુ પણ આવી જશે દિલ

આ પણ વાંચો –

Monthly SIP માં યોગદાન ઓક્ટોબરમાં રૂ 10,518 કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું , ઇક્વિટી બજારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ છવાયું

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">