Kangana Ranaut એ પોતાના વખાણ પોતે કર્યાં, કહ્યું કે શ્રીદેવી પછી હું એક માત્ર કોમેડી એક્ટ્રેસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં

કંગના રનૌત કેટલીકવાર પોતાને ટોમ ક્રુઝ કરતા સારા સ્ટંટ તરીકે વર્ણવે છે, અને કેટલીકવાર પોતાની સરખામણી મેરિલ સ્ટ્રીપ સાથે કરે છે. કંગનાએ હવે નવો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે શ્રીદેવી પછી તે ભારતની એકમાત્ર અભિનેત્રી છે, જે ખરા અર્થમાં સ્ક્રીન પર કોમેડી કરે છે.

Kangana Ranaut એ પોતાના વખાણ પોતે કર્યાં, કહ્યું કે શ્રીદેવી પછી હું એક માત્ર કોમેડી એક્ટ્રેસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં
Kangana Ranaut
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 26, 2021 | 12:17 PM

બોલિવૂડ એક્ટ્રેસKangana Ranaut સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર, તે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય રાખવા અને પ્રશંસા મેળવવા માટે ટ્વીટ્સ પણ કરે છે. કોઈ તેમની પ્રશંસા કરે છે કે નહીં, તે ખુદ પોતાની પ્રશંસા કરતી રાખતી હોય છે, કંગના દર બીજા દિવસે એક નવો દાવો કરે છે અને ત્યારબાદ તે ટ્રોલ્સના નિશાને આવે છે. તાજેતરમાં જ તેમણે એવા પ્રકારનો દાવો કર્યો હતો, જેના પછી સોશિયલ મીડિયા પર લોકોએ તેમને ટ્રોલ કરી હતી

કંગના રનૌત કેટલીકવાર પોતાને ટોમ ક્રુઝ કરતા સારા સ્ટંટ કરવા વાળી તરીકે વર્ણવે છે, તો કેટલીકવાર પોતાની સરખામણી મેરિલ સ્ટ્રીપ સાથે કરે છે. કંગનાએ હવે નવો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે શ્રીદેવી પછી તે ભારતની એકમાત્ર અભિનેત્રી છે, જે ખરા અર્થમાં સ્ક્રીન પર કોમેડી કરે છે. આ ટ્વીટ બાદ લોકો તેમને જોરશોરથી ટ્રોલ કરી રહ્યાં છે.

હકીકતમાં, કંગનાની ફિલ્મ તનુ વેડ્સ મનુના 10 વર્ષ પૂરા થવા પર કંગનાએ ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું છે કે – ‘હું પહેલા તુનકમિજાજ અને સાયકો વાળા પાત્રો નિભાવતી હતું. આ ફિલ્મે મારી કારકિર્દીની દિશા બદલી નાખી. તેમને મને મુખ્ય પ્રવાહની કોમેડી સાથે એન્ટ્રી મળી. ક્વીન અને દત્તો સાથે, મેં મારું હાસ્ય ટાઈમિંગ મજબૂત બનાવ્યું અને લિજેન્ડ શ્રીદેવી પછી કોમેડી કરનારી એકમાત્ર અભિનેત્રી બની.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

પોતાના બીજા ટ્વિટમાં કંગનાએ લખ્યું – ‘આ ફ્રેન્ચાઇઝી માટે આનંદ એલ રાય અને અમારા લેખક હિમાંશુ શર્માનો આભાર. તેઓ મારી પાસે સંઘર્ષકર્તા બનીને આવ્યા હતા. મેં વિચાર્યું હતું કે હું તેમની કારકીર્દિ બનાવી શકું છું, પરંતુ તેનાથી વિરુદ્ધ, તેમણે મારી કારકીર્દિ બનાવી છે. કોઈ કઈ ન શેક કે કઈ ફિલ્મ ચાલશે, એને કઈ નહી. બધી નિયતિ છે ખુશી છે કે તમે મારા નસીબમાં છો. આ સાથે કંગનાએ દિલનું ઇમોજી બનાવ્યું છે.

પોતાની તુલના શ્રીદેવી સાથે કર્યા પછી લોકોએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું. કોઈકે કહ્યું. કોમેડી શું છે, કોઈએ કહ્યું કોમેડિયન ભારતી પણ તેમના કરતા સારી છે. તે જ સમયે, એક યુઝરેએ એવું પણ લખ્યું કે તમે ક્યારેય માધુરી દીક્ષિતનું નામ સાંભળ્યું છે?

આપને જણાવી દઈએ કે તનુ વેડ્સ મનુના 4 વર્ષ પછી તેની સિક્વલ તનુ વેડ્સ મનુ રીટર્ન્સ 2015 માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં કંગનાએ ડબલ રોલ ભજવ્યો હતો. તે તેના મૂળ પાત્ર તનુ સાથે હરિયાણવી પ્લેયર દત્તોની ભૂમિકામાં જોવા મળી હતી. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">