Chehre ના પોસ્ટર પરથી Rhea Chakraborty ને હટાવાઇ, ત્યારે મિત્રોએ કરી આવી કોમેન્ટ

અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મીની મલ્ટીસ્ટારર ફિલ્મ 'ચેહરે' એક ખૂબ જ ચર્ચામાં રહેલી ફિલ્મોમાની એક છે. તાજેતરમાં ફિલ્મનું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું હતું,

Chehre ના પોસ્ટર પરથી Rhea Chakraborty ને હટાવાઇ, ત્યારે મિત્રોએ કરી આવી કોમેન્ટ
Rhea Chakraborty
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 25, 2021 | 9:43 PM

અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મીની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘ચેહરે’ એક ખૂબ જ ચર્ચામાં રહેલી ફિલ્મોમાની એક છે. તાજેતરમાં ફિલ્મનું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું હતું, તેની સાથે જાહેરાત કરવામાં આવી કે આ ફિલ્મ 30 એપ્રિલે થિયેટરોમાં આવશે. આ ‘ચેહરે’ પોસ્ટરમાં અમિતાભ બચ્ચન, ઇમરાન હાશ્મી, અન્નુ કપૂર, ક્રિસ્ટલ ડિસુઝા, ધૃતીમાન ચેટરજી હતા, પણ રિયા ચક્રવર્તી પોસ્ટરમાં દેખાઈ ન હતી.

તમને જણાવી દઈએ કે રિયા પણ આ ફિલ્મનો એક ભાગ છે, વર્ષ 2019 માં તેમણે પોતાના લુકનો ફોટો પણ શેર કર્યો હતો. પરંતુ હવે તેમને પોસ્ટરમાં જગ્યા આપવામાં આવી નથી કે ન તો ટેગ કરવામાં આવ્યા છે, લોકો હવે અનુમાન કરી રહ્યા છે કે શું રિયા ચક્રવર્તી હજી પણ ફિલ્મનો ભાગ છે કે સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુના કેસમાં પકડાયા બાદ તેમને ફિલ્મમાંથી હટાવવામાં આવી છે. જોકે, આ ફિલ્મના રિલીઝ થયા પછી જ ખબર પડશે. પરંતુ તે પહેલાં, રિયાના મિત્રએ તેના પર પ્રતિક્રિયા આપી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

એક્ટ્રેસના મિત્રએ ઇન્ટરવ્યુ કહ્યું, “રિયાએ સ્વપ્નમાં વિચાર્યું પણ નહોતું કે તેની સાથે આવુ કરવામાં આવશે.” વર્ષ 2020 માં તેમણે જે કંઈપણ મુશ્કેલી સહન કરી છે, તે તેના જીવનના વિખરાયેલા ટુકડાઓને ફરીથી જોડવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ લાગે છે કે હાલમાં બોલિવૂડ તેમને આવકારતું નથી. પરંતુ તમને શું લાગે છે કે તે પાછલા વર્ષમાં જે વસ્તુઓથી પસાર થઈ છે, આ બધું હવે તેમને પરેશાન કરશે? જરાય નહિ તેમણે 2020 માં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, તે આનાથી પણ લડી લેશે. ‘

તમને જણાવી દઈએ કે ‘ચેહરે’ તે ફિલ્મ્સની સૂચિમાં પણ સામેલ છે જે પેનેડેમિકને કારણે ગયા વર્ષે (2020) રિલીઝ થઈ શકી નથી. આ ફિલ્મની જાહેરાત 11 એપ્રિલ 2019 ના રોજ કરવામાં આવી હતી અને 10 મેથી તેનું શૂટિંગ શરૂ થયું હતું. આ ફિલ્મ 17 જુલાઈ 2020 ના રોજ રીલિઝ થવાની હતી. પરંતુ તે પહેલાં માર્ચમાં, કોરોના રોગચાળાને કારણે, દેશમાં લોકડાઉન થઈ ગયુ હતુ અને અન્ય ફિલ્મ્સની જેમ, આ ફિલ્મ પણ લટકી ગઈ હતી. આ ફિલ્મ હવે 30 એપ્રિલના રોજ રીલિઝ થશે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">