Aryan Drug Case: આર્યન સહિત આઠ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

ડ્રગ્સ કેસમાં ફસાયેલા અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આર્યન ખાન અને અન્ય બેને આ કેસમાં 7 ઓક્ટોબર સુધી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

Aryan Drug Case: આર્યન સહિત આઠ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
આર્યન ખાન સહીત આઠ આરોપીઓને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 7:23 PM

Aryan Drugs Case :  ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને ગુરુવારે જામીન માટે મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ખાન અને અન્ય બે આરોપીઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની કસ્ટડીમાં છે, મુંબઈમાં ક્રુઝ ડ્રગ્સ પાર્ટીમાં (Drugs Party) દરોડા દરમિયાન NCB દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં તેની સતાવાર ધરપકડ પણ કરવામાં આવી હતી.ત્યારે હાલ મળતા અહેવાલ અનુસાર NCB એ આર્યન અને તેના સાથીઓની  11 ઓક્ટોબર સુધી કસ્ટડી વધારવાની કોર્ટમાં માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આર્યન સહિત આઠ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

NCB એ કર્યો ચોંકાવનારો દાવો

4 ઓક્ટોબરના રોજ છેલ્લી સુનાવણી વખતે, એનસીબીએ એસ્પ્લેનેડ કોર્ટને જણાવ્યું હતું કે, તેને વોટ્સએપ ચેટ્સ મળી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેણે પેડલર્સ સાથે ચર્ચા કરી હતી અને લિંક્સની તપાસ માટે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ(Arbaaz Marchant) અને મુનમુન ધામેચાની કસ્ટડી માંગી હતી. ત્યારબાદ કોર્ટે ત્રણેયની કસ્ટડી 7 ઓક્ટોબર સુધી લંબાવી હતી.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

શાહરૂખ ખાનના વકીલે આર્યનનો બચાવ કર્યો

અભિનેતા શાહરૂખ ખાનના પુત્રના વકીલે કોર્ટને (Court) જણાવ્યું હતું કે, આર્યન ખાનને આ પાર્ટીમાં મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતો અને તેમને કોઈ સીટ કે કેબિન પણ ફાળવવામાં આવી ન હતી. વકીલ સતીશ મણેશીંદેએ આર્યન ખાનને પેડલર્સ  સાથે કોઈ કનેક્શન હોવાનો પણ ઇનકાર કર્યો હતો અને NCB (Narcotics Control Bureau) પર આરોપ લગાવ્યો હતો કે, તેનો કેસ માત્ર વોટ્સએપ ચેટ્સ પર આધારિત છે. દરમિયાન, એનસીબીએ આ કેસના સંદર્ભમાં અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરી છે. NCB મુંબઈના ડિરેક્ટર સમીર વાનખેડેએ બુધવારે જણાવ્યું હતું કે બિટકોઈન સાથે જોડાયેલી કેટલીક લિંક્સ(Connection)  પણ સામે આવી રહી છે.

આ પણ વાંચો : Aryan Drugs Case : આર્યનની વધી મુસીબત, NCB એ 11 ઓક્ટોબર સુધી કસ્ટડી વધારવાની કરી માંગ

આ પણ વાંચો : Aryan Khan Drug Case: જે વ્યક્તિ કાયદો તોડશે તેને પકડવામાં આવશે – જાણો સમીર વાનખેડેએ કેમ આપ્યું આવુ નિવેદન

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">