Sooryavanshi ફિલ્મ રિલીઝ પર મંડરાયા ભયના વાદળો, કોરોનાના વધતા જતા કેસ કારણ ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૂર્યવંશીના નિર્માતાઓ ફરી ફિલ્મની રિલીઝની તારીખ લંબાવી શકે છે. મુંબઈમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોથી તણાવ વધ્યો છે. નિર્માતાઓને ડર છે કે મહારાષ્ટ્ર સરકાર ફરીથી લોકડાઉન જાહેર ન કરી દે.

Sooryavanshi ફિલ્મ રિલીઝ પર મંડરાયા ભયના વાદળો, કોરોનાના વધતા જતા કેસ કારણ ?
Sooryavanshi
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 04, 2021 | 10:23 PM

અભિનેતા અક્ષય કુમારની મેગા બજેટ ફિલ્મ સૂર્યવંશી તકલીફોમાં ફસાઈ રહી છે. આ ફિલ્મ અગાઉ ગયા વર્ષે માર્ચમાં રિલીઝ થવાની હતી, હવે 2021 ની પણ શરૂઆત થઈ ગઈ છે અને રિલીઝ અંગે કંઇ સ્પષ્ટ નથી. જ્યારે દેશમાં કોરોના કેસ ઘટવા માંડ્યા અને ભારત સરકાર દ્વારા થિયેટરમાં ઓક્યુપેંસી વધારવામાં આવી ત્યારે નિર્માતાઓએ પણ તેમની ફિલ્મ્સની રિલીઝની તારીખ જાહેર કરવાનું શરૂ કર્યું છે.

શું ફરી મુલતવી રહેશે સૂર્યવંશીની રિલીઝ ?

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

હવે આ સૂચિમાં કહેવામાં આવી રહ્યું હતું કે, રોહિત શેટ્ટી પણ સૂર્યવંશી વિશે મોટી જાહેરાત કરી શકે છે. 2 એપ્રિલનાં રોજ પણ રિલીઝ ડેટ પણ સામે આવી હતી, પરંતુ તે બધી અટકળો હતી. હવે આ અટકળો વચ્ચે ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૂર્યવંશીના નિર્માતાઓ ફિલ્મની રિલીઝની તારીખ લંબાવી શકે છે. મુંબઈમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોથી તણાવ વધ્યો છે. નિર્માતાઓને ડર છે કે મહારાષ્ટ્ર સરકાર ફરીથી લોકડાઉન જાહેર ન કરી દે. તે જ સમયે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો સિનેમા હોલમાં પ્રતિબંધ લગાવવામાં આવે તો બોક્સ ઓફિસના કલેકશન પર તેની અસર નક્કી છે.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

કોરોનાના વધતા જતા કેસોને કારણે મેકર્સને ટેંશન

આ કારણોસર એવું કહેવામાં આવી રહ્યું છે કે સૂર્યવંશીને જોવા ચાહકોને વધુ રાહ જોવી પડી શકે છે. નિર્માતાઓ ફિલ્મને ત્યારે રિલીઝ કરવાના મૂડમાં છે જ્યારે પ્રેક્ષકો પણ હોલમાં જઈ શકે અને કોરોનાના મામલાઓ પણ કાબૂમાં આવે. સૂર્યવંશી સિવાય, રિલાયન્સ એન્ટરટેનમેન્ટની 83 પણ અનેક વખત મુલતવી રાખવામાં આવી છે. આ ફિલ્મ આ વર્ષે 4 જૂને રિલીઝ થવાની છે. ફિલ્મમાં રણવીર સિંહ સાથે દીપિકા પાદુકોણ લીડ રોલમાં કામ કરી રહી છે.

અક્ષય કુમાર વિશે વાત કરીએ તો સૂર્યવંશી સિવાય તેમની પાસે બેલ બોટમ, અતરંગી રે, બચ્ચન પાંડે જેવી ઘણી ઉત્તમ ફિલ્મો છે. આ સિવાય અભિનેતા રામ સેતુ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવવા જઇ રહ્યો છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
g clip-path="url(#clip0_868_265)">