અભિનેત્રી ઝાયરા વસીમે બોલીવુડને કહ્યું અલવિદા, લોકોની કંઈક આવી છે પ્રતિક્રિયા

અભિનેત્રી ઝાયરા વસીમે બોલીવુડને બાય બાય કહી દીધું છે. ઝાયરાએ આ વિદાયની પાછળ ધર્મનું કારણ આપ્યું છે. તેઓએ કહ્યું કે આ કામથી તે ખૂશ નથી કારણ કે તેના રસ્તામાં ધર્મ આવી રહ્યો છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે […]

અભિનેત્રી ઝાયરા વસીમે બોલીવુડને કહ્યું અલવિદા, લોકોની કંઈક આવી છે પ્રતિક્રિયા
Follow Us:
| Updated on: Jun 30, 2019 | 5:48 PM

અભિનેત્રી ઝાયરા વસીમે બોલીવુડને બાય બાય કહી દીધું છે. ઝાયરાએ આ વિદાયની પાછળ ધર્મનું કારણ આપ્યું છે. તેઓએ કહ્યું કે આ કામથી તે ખૂશ નથી કારણ કે તેના રસ્તામાં ધર્મ આવી રહ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઝાયરા આ ફેંસલાથી લોકોએ સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપી છે. જોઈએ ટ્વીટના માધ્યમથી અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો શું કહી રહ્યાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને લખ્યું કે ઝાયરાનો પોતાના નિર્ણય છે. તેને જેમાં ખૂશી મળે તે તેણી કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અને હાલમાં કશ્મીરની એક પાર્ટીના નેતા શાહ ફઝલે કહ્યું કે કોઈપણ કશ્મીરે આ ક્ષેત્રે આટલી ઝડપથી આટલી ઉંમરમાં કારર્કિર્દી બનાવી નથી. હું ઝાયરા વસીમની સાથે છું.

આ પણ વાંચો:  અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ગુજરાતના IPS અધિકારી વચ્ચે સોશિયલ મીડિયામાં થઈ બોલાચાલી!

જાણીતી લેખિકા તસ્લીમા નસરીને લખ્યું કે તેણી બેવકૂફ છે.  તસ્લીમા નસરીને વધુમાં લખ્યું કે તેણી કારકિર્દી છોડી રહી કારણ કે તેણીને લાગી રહ્યું છે કે આના લીધે તેણીનો અલ્લાહ પર વિશ્વાસ નહીં રહે.

https://twitter.com/manakgupta/status/1145270307831209991

https://twitter.com/manakgupta/status/1145270307831209991

જો કે ઝાયરા વસીમે આ બાબતે એક મોટું કારણ આપ્યું છે અને ઈસ્લામના પવિત્ર ગ્રંથનો પણ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કર્યો છે.

Instagram post by Zaira Wasim * Jun 29, 2019 at 11:54pm UTC

57.1k Likes, 5,771 Comments – Zaira Wasim (@zairawasim_) on Instagram

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">