તમને ખબર છે કેમ રણબીર કપૂરને કેમ 8 નંબરથી આટલો બધો પ્રેમ છે? વાંચો આ ખાસ વાત

8 નંબર રણબીર કપૂરનો (Ranbir Kapoor) લકી નંબર છે. હવે રણબીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે તે નંબર 8 સાથે આટલો કેમ જોડાયેલો છે.

તમને ખબર છે કેમ રણબીર કપૂરને કેમ 8 નંબરથી આટલો બધો પ્રેમ છે? વાંચો આ ખાસ વાત
Ranbir KapoorImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 3:47 PM

બોલિવૂડ(Bollywood)નો સૌથી ચાર્મિંગ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) 8 નંબર સાથે કેટલો જોડાયેલો છે, તે કોઈનાથી છુપાયેલ નથી. રણબીર હંમેશા પોતાની સાથે નંબર 8 (Number 8) રાખે છે. પરંતુ અભિનેતાના તમામ ચાહકો હંમેશા એ જાણવા માટે ઉત્સુક હોય છે કે રણબીરને 8 નંબર આટલો કેમ પસંદ છે? પરંતુ હવે રણબીર કપૂરે પોતે આ રહસ્ય ખોલ્યું છે અને જણાવ્યું છે કે તે શા માટે 8 નંબરને પોતાના માટે લકી માને છે.

રણબીર કેમ 8 નંબરને લકી માને છે?

શનિવારે રણબીર કપૂર સહિત ઘણા બોલિવૂડ કલાકારો ‘ઓલ સ્ટાર ફૂટબોલ મેચ’માં ભાગ લેવા માટે દુબઈ જવા રવાના થયા હતા. હવે દુબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાંથી રણબીર કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે તે નંબર 8 સાથે આટલો કેમ જોડાયેલો છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

રણબીરની ફૂટબોલ જર્સીનો નંબર પણ 8 જ છે. 8 નંબર વિશે વાત કરતાં રણબીરે કહ્યું- મને નંબર 8 પ્રત્યે વિચિત્ર આકર્ષણ છે, કારણ કે આ દિવસે 8 જુલાઈએ મારી માતા નીતુ કપૂરનો જન્મદિવસ પણ છે. આ સિવાય નંબર 8 જે રીતે દેખાય છે. તે ઈનફિનિટીને દર્શાવે છે. તેથી જ હું હંમેશા નંબર 8ની ટી-શર્ટ પહેરું છું. રણબીર વિશે વાત કરીએ તો તેને એક્ટિંગની સાથે ફૂટબોલ પ્રત્યે પણ ઘણો લગાવ છે. અભિનેતાને અનેક પ્રસંગોએ ફૂટબોલ રમતો જોવા મળે છે.

નંબર 8 પણ આલિયાએ વેડિંગ લૂકમાં પણ સામેલ કર્યો હતો

8 નંબર રણબીર કપૂરનો લકી નંબર છે. આ જ કારણ છે કે તેમના લગ્નમાં પણ બધું નંબર 8 સાથે જોડાયેલું હતું. આલિયાના મંગળસૂત્રથી લઈને લગ્નના કલીરે સુધી, 8 નંબર દરેક બાબતમાં રહ્યો હતો. આલિયાએ રણબીર માટે પોતાના લગ્નના લૂકમાં ખાસ નંબર 8ને પણ સામેલ કર્યો હતો.

આલિયા-રણબીરે 14 એપ્રિલે લગ્ન કર્યા હતા

તમને જણાવી દઈએ કે 14 એપ્રિલના રોજ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થયા હતા. બંનેના લગ્નમાં રણબીરના આખા પરિવારની સાથે બોલિવૂડના કેટલાક પ્રખ્યાત નિર્માતા, નિર્દેશકો અને કલાકારોએ પણ હાજરી આપી હતી. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">