Film On Ram Mandir: રામ મંદિરના 500 વર્ષના ઈતિહાસ પર બનશે ફિલ્મ, અમિતાભ બચ્ચન આપશે અવાજ

Film On Ram Mandir : રામ મંદિર નિર્માણ પર ફિલ્મ બનશે. જેમાં મંદિરનો 500 વર્ષનો ઈતિહાસ બતાવવામાં આવશે. ફિલ્મની વાર્તા પ્રસૂન જોશી લખી રહ્યા છે.

Film On Ram Mandir: રામ મંદિરના 500 વર્ષના ઈતિહાસ પર બનશે ફિલ્મ, અમિતાભ બચ્ચન આપશે અવાજ
Ram Mandir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2022 | 7:19 AM

Film On Ram Mandir : અયોધ્યામાં 2023 સુધીમાં રામ મંદિર તૈયાર થઈ જશે. દરમિયાન હવે રામમંદિરનો ઈતિહાસ અને તેના માટે કરેલા સંઘર્ષની કહાણી બતાવવા માટે ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ દૂરદર્શન પર બતાવવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાનો અવાજ આપશે. રામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક દરમિયાન આ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ફિલ્મની વાર્તા પ્રખ્યાત લેખક પ્રસૂન જોશી લખી રહ્યા છે

રામ મંદિરના 500 વર્ષના ઈતિહાસને લોકો સુધી પહોંચાડવા માટે, વાર્તા લખવાની જવાબદારી પ્રખ્યાત લેખક અને ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂનને આપવામાં આવી છે. તેમની સાથે 6 સભ્યોની ટીમ કામ કરી રહી છે. મંદિર નિર્માણ સમિતિ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ ફિલ્મ બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પોતાનો અવાજ આપશે. જોકે પ્રસૂન જોશી અને અમિતાભ બચ્ચન આ ફિલ્મ માટે કોઈ ફી નથી લઈ રહ્યા.

પ્રખ્યાત લેખક યતીન્દ્ર મિશ્રા પણ કરશે મદદ

ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના સેક્રેટરી સચ્ચિદાનંદ જોશી આ ફિલ્મ દરમિયાન સંકલનનું કામ કરશે. અયોધ્યા રાજ પરિવારના ચાણક્ય અને યુવરાજને બનાવનાર ચંદ્ર પ્રકાશ દ્વિવેદી અને દેશના પ્રખ્યાત લેખક યતીન્દ્ર મિશ્રા પણ આ ફિલ્મ બનાવવામાં મદદ કરશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે શું કહ્યું?

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી એ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, રામ મંદિર આંદોલન પર બની રહેલી આ ફિલ્મમાં મંદિરનો 500 વર્ષનો ઈતિહાસ બતાવવામાં આવશે. જેમાં મંદિરનું નિર્માણ પણ બતાવવામાં આવશે. તેમણે કહ્યું કે મંદિર નિર્માણની દરેક રીતે વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ દ્વારા મંદિર નિર્માણનો ઈતિહાસ યુવા પેઢી સુધી પહોંચાડવામાં આવશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">