Sushant Singh Rajputના મિત્ર સિદ્ધાર્થને લગ્ન માટે મળ્યા જામીન, 2 જુલાઈએ કરશે સરન્ડર

સિદ્ધાર્થ પીઠાનીને તેના લગ્ન માટે કોર્ટમાંથી જામીન મળી ગયા છે, તાજેતરમાં જ તેણે સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Sushant Singh Rajputના મિત્ર સિદ્ધાર્થને લગ્ન માટે મળ્યા જામીન, 2 જુલાઈએ કરશે સરન્ડર
Sushant Singh Rajput, Siddharth Pithani
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 17, 2021 | 9:29 PM

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની (siddharth pithani)ની તાજેતરમાં જ પોલીસે ફરીથી ધરપકડ કરી હતી. જે બાદ હવે તેને જામીન મળી ગયા છે. સિદ્ધાર્થને માનવીય આધાર પર વચગાળાના જામીન મળ્યા છે જ્યાં તેને કહેવામાં આવ્યું છે કે તે 2 જુલાઈએ ફરીથી શરણાગતિ કરશે. ચાલો તમને જણાવી દઈએ કે આ જામીન સિદ્ધાર્થ પીઠાનીએ તેના લગ્ન માટે કોર્ટમાંથી માંગ્યા હતા. જેને હવે કોર્ટે સ્વીકારી લીધા છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (Narcotics Control Bureau)ના ઝોનલ નિર્દેશક સમીર વાનખેડેએ આ મામલે વાત કરતા, જણાવ્યું હતું કે, પીઠાનીને તેના લગ્ન માટે 10 દિવસની રાહત આપવામાં આવી છે. તેને 2 જુલાઈએ પાછું સરન્ડર થવું પડશે. આપને જણાવી દઈએ કે 28 મેના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સિદ્ધાર્થની હૈદરાબાદથી ધરપકડ કરી હતી. સિદ્ધાર્થ પિઠાનીનું નામ સુશાંત સિંહ રાજપૂતના અવસાન પછી તેમની સાથે જોડાયેલ ડ્રગ કેસમાં સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની ઘણી વાર પૂછપરછ કરી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ કહ્યું કે આ કિસ્સામાં એવું જાણવા મળ્યું છે કે સિદ્ધાર્થ પિઠાની પણ સુશાંત માટે ડ્રગ્સ લાવતો હતો. જે પછી પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સંયુક્ત ઓપરેશન ચલાવીને મુંબઈમાં ઘણા મોટા ડ્રગ તસ્કરોને પકડ્યા, આ સિવાય આ કેસમાં ઘણા મોટા બોલીવુડ સ્ટાર્સના નામ પણ સામે આવ્યા. આવી સ્થિતિમાં સુશાંતના મોતને તાજેતરમાં 1 વર્ષ પૂર્ણ થયું છે.

જ્યાં 15 જૂને એમ્સનો મેડિકલ બોર્ડનો પ્રારંભિક અહેવાલ સામે આવ્યો, જેમાં અભિનેતાના મોતનું કારણ બહાર આવ્યું હતું. આ રિપોર્ટમાં તે કન્ફર્મ કરી દીધું છે કે અભિનેતાનું મોત આત્મહત્યા દ્વારા થયું હતું. જ્યાં અભિનેતાના મૃત્યુનો સમય સવારે 10 વાગ્યે 10 મિનિટનો હતો. સુશાંતના મૃત્યુ અંગે એક વાત નિશ્ચિત થઈ ગઈ છે કે અભિનેતાએ આત્મહત્યા કરી હતી, જેના કારણે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જોવાનું એ છે કે આ સમગ્ર મામલે કઈ નવું સાચું નીકળીને સામે આવે છે.

આ પણ વાંચો :- The Family Man 2 Cast Fees: Manoj Bajpayee થી લઈને સામન્થા સુધી, કલાકારોએ લીધી કરોડોમાં ફી

આ પણ વાંચો :Badshah નું ગીત ‘પાની-પાની’ માં ‘તારક મેહતા’ ના બાપુજીની એન્ટ્રી, VIDEO જોયા પછી હસવાનું નહી રોકી શકો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">