Sushant Singh Rajput Case: સિદ્ધાર્થ પિઠાનીએ જામીન માટે કરી અરજી, NCB લેશે એક્શન?

કોર્ટે સિદ્ધાર્થ પિઠાનીની અગાઉની જામીન અરજી નામંજૂર કરી હતી, પરંતુ બાદમાં તેમના લગ્ન માટે તેમને લગ્ન માટે કોર્ટે જામીન આપ્યા હતા

Sushant Singh Rajput Case: સિદ્ધાર્થ પિઠાનીએ જામીન માટે કરી અરજી, NCB લેશે એક્શન?
Sushant Singh Rajput, Sidharth Pithani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 10:45 PM

બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના મોતની (Sushant Singh Rajput Case) તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) કરી રહી છે. તાજેતરમાં એનસીબીએ સુશાંતના નજીકના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ કરી હતી. જે પછી સિદ્ધાર્થની વિનંતી પર કોર્ટે તેને લગ્ન માટે 18 જૂનથી 2 જુલાઈ સુધી રાહત આપી હતી. હવે સિદ્ધાર્થ પીઠાનીએ ફરી એકવાર કોર્ટનો સંપર્ક કર્યો છે.

આવી સ્થિતિમાં હવે સમાચારો અનુસાર સુશાંતસિંહ રાજપૂતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીએ બીજીવાર જામીન માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. એક અહેવાલ મુજબ ડ્રગ કેસમાં ધરપકડ કરાયેલા સિદ્ધાર્થ પિઠાનીએ ફરીથી વિશેષ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

સિદ્ધાર્થે કરી જામીન માટે અરજી

તે જ સમયે એક અહેવાલ દ્વારા આ ઘટનાક્રમને લગતા એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેનો સંપર્ક કર્યો છે. અહેવાલ અનુસાર, તેમણે કહ્યું, “અમે સિદ્ધાર્થની જામીનનો વિરોધ કરીને જામીન અરજી પર જવાબ દાખલ કરીશું.”

આપને જણાવી દઈએ કે કોર્ટે સિદ્ધાર્થ પિઠાનીની અગાઉની જામીન અરજી નામંજૂર કરી હતી, પરંતુ બાદમાં તેમના લગ્ન માટે તેમને લગ્ન માટે કોર્ટે જામીન આપ્યા હતા, ત્યારે તેમણે કડક સૂચના પણ આપી હતી કે 2 જુલાઈએ તે આત્મસમર્પણ કરી દે.

આપને જણાવી દઈએ કે સુશાંત કેસની તપાસ દરમિયાન સિદ્ધાર્થ પિઠાનીની ગયા વર્ષે જૂનમાં પણ ધરપકડ કરવામાં આવી હતી. CBI પણ પિઠાનીની પૂછપરછ કરી ચુકી છે. સપ્ટેમ્બર 2020માં તેની સીબીઆઈએ ઘણા દિવસો સુધી પૂછપરછ કરી હતી. હવે જોવાનું એ છે કે સિદ્ધાર્થને ફરી એકવાર જેલમાં જવુ પડશે કે પછી જામીન મળશે.

કોણ છે સિદ્ધાર્થ પિઠાની?

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ પિઠાની એ વ્યક્તિ છે કે જેણે સુશાંતને સૌથી પહેલા મૃત અવસ્થામાં જોયા હતા. જ્યારે સુશાંતનું અવસાન થયું, તે ઘરમાં હાજર 4 સભ્યોમાંનો એક હતો. સીબીઆઈની તપાસમાં જ્યારે સિદ્ધાર્થ પિઠાની સહિત સૈમુઅલ મિરાંડા અને પૂર્વ મેનેજર દિપેશ સાવંતની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં સિદ્ધાર્થ પિઠાની પણ હતો. ત્રણેય પૂછપરછ કરનારાઓએ કબૂલાત કરી હતી કે લેપટોપ, કમ્પ્યુટર અને અન્ય ઉપકરણોમાંથી મહત્વપૂર્ણ ડેટા ડિલીટ કરી નાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: હેમા માલિનીની પુત્રી Esha Deolએ માંગી ‘એક દુઆ’, જાણો ક્યારે રિલીઝ થશે અભિનેત્રીની કમબેક ફિલ્મ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">