મૌની રોય બોયફ્રેન્ડ સૂરજ નાંબિયાર સાથે કરશે ડેસ્ટિનેશન વેડિંગ, આ દિવસે કરી શકે છે લગ્ન ?

મૌની 27 જાન્યુઆરીએ સૂરજ સાથે લગ્ન કરશે. 26 જાન્યુઆરીથી લગ્ન પહેલાની વિધિઓ શરૂ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૌનીએ તેના નજીકના મિત્રોને તેમના લગ્નની તારીખ સાચવવા કહ્યું છે.

મૌની રોય બોયફ્રેન્ડ સૂરજ નાંબિયાર સાથે કરશે ડેસ્ટિનેશન વેડિંગ, આ દિવસે કરી શકે છે લગ્ન ?
Mouni Roy Wedding
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 8:56 AM

બોલીવુડમાં (Bollywood) હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. તાજેતરમાં જ રાજકુમાર રાવ (Rajkumar Rao) અને પત્રલેખાએ (Patralekha) તેમના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે 15 નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. રિપોર્ટ્સનું માનીએ તો કેટરિના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલ (Vicky Kaushal) પણ આવતા મહિને લગ્ન કરવાના છે. જો કે, બંનેમાંથી કોઈએ હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન આપ્યું નથી. તેઓ રાજસ્થાનમાં લગ્ન કરશે તેવી ગપસપ છે.

અહેવાલ મુજબ, મૌની રોય (Mouni Roy) ટૂંક સમયમાં તેના કથિત બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર (Suraj Nambiar) સાથે લગ્ન કરી શકે છે. રિપોર્ટ અનુસાર, બંને જાન્યુઆરી મહિનામાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મૌની 27 જાન્યુઆરીએ સૂરજ સાથે લગ્ન કરશે. 26 જાન્યુઆરીથી લગ્ન પહેલાની વિધિઓ શરૂ થશે. એક સૂત્ર અનુસાર, મૌનીએ તેના નજીકના મિત્રોને તેમના લગ્નની તારીખ સાચવવા કહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાગિન ફેમ એક્ટ્રેસ ડેસ્ટિનેશન વેડિંગ કરી શકે છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

મૌની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, એક્ટ્રેસ દરરોજ તેની તસવીરો અને વીડિયો શેર કરે છે. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઈંગ છે. તાજેતરમાં, અભિનેત્રીએ પ્રીટેન્ડ સ્કર્ટ પહેરેલા તેના કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મહાદેવ સ્ટાર છેલ્લે ‘લંડન કોન્ફિડેન્શિયલ’માં જોવા મળ્યો હતો. નાગિન ફેમ અભિનેત્રીએ 2018 માં અક્ષય કુમારની સામે ‘ગોલ્ડ’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી અભિનેત્રી ‘મેડ ઇન ચાઇના’ અને ‘રોમિયો અકબર બોલ્ટર’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. મૌની ટૂંક સમયમાં ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે, જે આવતા વર્ષે સિલ્વર સ્ક્રીન પર આવી શકે છે.

અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય અભિનેત્રી ‘વેલે’માં જોવા મળશે. આ ફિલ્મમાં સની દેઓલના પુત્રો કરણ દેઓલ અને અભય દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. થોડા દિવસો પહેલા ‘વેલે’નું ટ્રેલર રિલીઝ થયું હતું. વેલેના ટ્રેલરને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

આ પણ વાંચો –

Birthday Special : માતાના નિધનના દુખમાં ડ્રગ્સનો વ્યસની બની ગયો હતો પ્રતિક બબ્બર, પિતા પર ગુસ્સે થઇને હટાવી દીધી હતી સરનેમ

આ પણ વાંચો –

Parliament Winter Session: સંસદ સત્ર પહેલા PM મોદી કરશે સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા, વિપક્ષને સહયોગની કરશે અપીલ

આ પણ વાંચો –

Birthday Special : ફેરનેસ ક્રીમની એડથી ફેમસ થઇને આજે બોલીવૂડમાં બનાવી ખાસ જગ્યા, જાણો યામી ગૌતમ વિશેની રોચક વાતો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">