Karan Joharને નથી હવે કોઈના નાખુશ થવાની પરવા, હવે માત્ર ફિલ્મો બનાવવા પર આપશે ધ્યાન

નિર્માતા કરણ જોહરે (Karan Johar) એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ તેમના જીવનની વિવિધ બાબતોને લઈને પહેલાથી જ વિવાદોમાં છે. આવી સ્થિતિમાં, હવે તે માત્ર તેમની ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

Karan Joharને નથી હવે કોઈના નાખુશ થવાની પરવા, હવે માત્ર ફિલ્મો બનાવવા પર આપશે ધ્યાન
Karan Johar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 8:28 PM

કરણ જોહર (Karan Johar) આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણવીર સિંહ (Ranveer Singh) અભિનીત ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ (Rocky Aur Rani Ki Prem Kahani) સાથે ડાયરેક્શનમાં પરત ફરવા માટે પુરી રીતે તૈયાર છે. કરણ આ દિવસોમાં એક રિયાલિટી શો માટે કોમેડી એક્ટ રજૂ કરી રહ્યા છે. ફિલ્મ નિર્માતાએ કહ્યું કે તે પોતાનું તમામ ધ્યાન ફિલ્મ નિર્માણ પર કેન્દ્રિત કરવા માંગે છે.

કરણે એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે ચિંતા અને આગામી મુશ્કેલીઓને કારણે પોતાની જાતને સેન્સર કરી રહ્યા છે કારણ કે તે પહેલાથી જ વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે. ફિલ્મ નિર્માતાએ કહ્યું કે મેં મારા વિશે એવી-એવી વાતો સાંભળી છે કે મગજમાં માત્ર આ જ ચાલે છે, હું તમને આ વાતો કહી શકતો નથી. હું મારા શોમાં ઘણી બાબતો કહેવા માંગુ છું, પરંતુ પોતાને ખૂબ જ પ્રતિબંધિત અનુભવું છું. હું જાણું છું કે આવું કરવાથી અન્ય લોકો નારાજ થઈ શકે છે અને હું મારા જીવનમાં બીજી કોઈ મુશ્કેલી નથી ઈચ્છતો.

કરણ જોહરે કહ્યું, હું ફિલ્મો પર ધ્યાન આપવા માંગુ છું

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કરણે વધુમાં કહ્યું કે, તે માત્ર પોતાની ફિલ્મો પર ધ્યાન આપવા માંગે છે. હું મારી જાતને ઘણી બધી બાબતો કહેવાથી રોકું છું જે હું કહેવા માંગુ છું અને તે સૌથી દુ:ખદ વાત છે. કારણ કે હું જાણું છું, હું કોઈપણ મજાક લઈ શકું છું. પરંતુ અન્ય લોકો તેને લઈ શકતા નથી. તેમણે આગળ કહ્યું, ફિલ્મ ઉદ્યોગ ખૂબ જ સંવેદનશીલ છે અને તેમાં સેન્સ ઓફ હ્યુમર નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની પાસે કોઈ વિષય છે જેના પર તે વાત કરવાનું ટાળશે. તેમણે મજાકમાં કહ્યું, કોઈ પણ વસ્તું જે તેના વિશે નથી તે એક વર્જિત ક્ષેત્ર છે.

તે જ સમયે, વર્કફ્રન્ટ વિશે વાત કરતા કરણે કહ્યું, રોકી રાનીની વાર્તા એક પીરિયડ ડ્રામા છે અને તખ્ત (Takht) બનાવવા માટે લગભગ અઢી વર્ષ લાગશે. તેમણે કહ્યું કે ‘રોકી ઔર રાની’ એક એક્સાઈટેડ ફિલ્મ છે અને ‘તખ્ત’ મારો પેશન પ્રોજેક્ટ છે જેને તમે ઝડપથી પૂર્ણ કરી શકતા નથી. પહેલા એક્સાઈટમેન્ટ અને પછી પેશન પ્રોજેક્ટ પર કામ કરશું.

આ પણ વાંચો :- Sooryavanshi માટે રોહિત શેટ્ટીનું શાનદાર આયોજન, દિવાળી પર ધમાકા માટે છે તૈયાર

આ પણ વાંચો :- Akshra Singhએ કહ્યું ‘કોઈની નકારાત્મકતા નથી જોતી’, ચાહકોએ કહ્યું- શું વાત છે મેડમ…

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">