ઈમરજન્સીના શૂટિંગ દરમિયાન કંગના રનૌતને થયો ડેન્ગ્યુ, છતાં આરામને બદલે એક્ટ્રેસે પસંદ કર્યું કામ

ફિલ્મ 'ઇમરજન્સી'માં કંગના રનૌત (Kangana Ranaut) ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં કંગના રનૌતનો લુક પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઈમરજન્સીના શૂટિંગ દરમિયાન કંગના રનૌતને થયો ડેન્ગ્યુ, છતાં આરામને બદલે એક્ટ્રેસે પસંદ કર્યું કામ
Kangana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 8:27 PM

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ ઈમરજન્સીને (Emergency) લઈને ચર્ચામાં છે. કંગના રનૌત આ ફિલ્મના નિર્દેશનની જવાબદારી પણ સંભાળી રહી છે. તમને જણાવી દઈએ કે મણિકર્ણિકા એક્ટ્રેસ હાલમાં આ ફિલ્મના શૂટિંગમાં બિઝી છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે કંગના રનૌતને શૂટિંગ દરમિયાન ડેન્ગ્યુ થઈ ગયો છે. પરંતુ ડેન્ગ્યુ હોવા છતાં કંગના આ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. કંગનાને ડેન્ગ્યુ હોવાની જાણકારી મણિકર્ણિકા ફિલ્મ્સના ઈન્સ્ટાગ્રામ પર આપવામાં આવી છે. ફિલ્મ ઈમરજન્સીમાં કંગના રનૌત ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવતી જોવા મળશે.

ડેન્ગ્યુ હોવા છતાં કામ કરી રહી છે કંગના

એક્ટ્રેસ કંગના રનૌતને ફિલ્મ ઈમરજન્સીના શૂટિંગ દરમિયાન ડેન્ગ્યુ થયો હતો. તે પછી પણ એક્ટ્રેસે આરામને બદલે કામ પસંદ કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે કંગના રનૌતને ખૂબ જ તાવ છે. આ સાથે તેના રક્તકણો એટલે કે બ્લડ સેલ પણ ડાઉન થઈ જાય છે. આ બધું હોવા છતાં કંગના રનૌત ફિલ્મ ઈમરજન્સીના શૂટિંગમાં બિઝી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ રહી નથી. હાલમાં જ તેની ફિલ્મ ધાકડ રિલીઝ થઈ હતી, જે ફ્લોપ સાબિત થઈ હતી.

મણિકર્ણિકા ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી પોસ્ટ

સૌથી પહેલા કંગના રનૌતના ડેન્ગ્યુ પોઝિટિવ હોવાના સમાચાર મણિકર્ણિકા ફિલ્મ્સે તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપ્યા હતા. મણિકર્ણિકા ફિલ્મ્સે તેની પોસ્ટ પર લખ્યું- ડેન્ગ્યુ પછી સફેદ રક્તકણોની સંખ્યા પણ ઝડપથી ઘટી જાય છે અને તાવ આવે છે. આવી પરિસ્થિતિમાં કામ કરવું કોઈ પેશનથી ઓછું નથી. કંગના રનૌત ખરેખર એક પ્રેરણા છે.” સાથે જ કંગનાએ પણ આ સ્ટોરી શેર કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જુઓ પોસ્ટ

કંગનાએ તેની ટીમને કહ્યું થેન્ક યુ

આ દરમિયાન એક્ટ્રેસ કંગના રનૌતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની ટીમને ધન્યવાદ કહ્યું છે. તેણે લખ્યું – તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આવા શાનદાર શબ્દો વાપરવા બદલ. ઠીક છે મારું શરીર બીમાર છે, પરંતુ આત્મા નથી.’ તમને જણાવી દઈએ કે કંગનાના ફેન્સ પણ તેના ફોટો વાયરલ થવા પર વખાણ કરી રહ્યા છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">