Dostana 2 : Kartik Aaryan ને Akshay Kumar એ કર્યા રિપ્લેસ ? જાણો ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ

દોસ્તાના 2 ( Dostana 2 ) માંથી તાજેતરમાં કાર્તિક આર્યનને બહાર કરાયો હતો. ત્યારબાદથી તેના પર નજર ટકી છે કે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ક્યો અભિનેતા જોવા મળશે.

Dostana 2 : Kartik Aaryan ને Akshay Kumar એ કર્યા રિપ્લેસ ? જાણો ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
Akshay Kumar, Kartik Aaryan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 1:47 PM

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન (Kartik Aaryan) ને તાજેતરમાં જ ‘દોસ્તાના 2’ (Dostana 2) થી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. કાર્તિક ફિલ્મમાંથી બહાર નીકળી ગયા હોવાથી નિર્માતાઓ આ ફિલ્મ માટે નવા ચહેરાની શોધમાં છે. આવી સ્થિતિમાં સમાચાર આવી રહ્યા છે કે કરણ જોહર હવે ફિલ્મમાં કાર્તિકની જગ્યાએ અક્ષય કુમાર (Akshay Kumar) ને લેવા જઇ રહ્યા છે.

એક સમાચાર મુજબ, અભિનેતાએ આ ફિલ્મ માટે હા કહી દીધી છે અને 2022 માં શૂટિંગ શરૂ થવાની સંભાવના છે. જોકે, ફિલ્મના નિર્માતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી નથી કે ખરેખર અક્ષયને આ ફિલ્મ માટે સાઇન કરવામાં આવ્યો છે કે નહીં.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અક્ષય મળશે દોસ્તાના 2 માં જોવા ?

ચાલો અમે તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર અને કરણ જોહર વચ્ચેના સંબંધો ઘણા સારા છે. અગાઉ અક્ષયે કેસરી અને ગુડ ન્યૂઝ (બંને 2019) માં ધર્મા પ્રોડક્શન્સ સાથે કામ કરી ચુક્યા છે. બંને ફિલ્મો સ્ક્રીન પર સુપરહિટ રહી હતી, એક અહેવાલ મુજબ અક્ષયે આ પ્રોજેક્ટને હા પાડી છે અને આવતા વર્ષે તે ફિલ્મનું શૂટિંગ કરી શકે છે. જોકે આ દિવસોમાં અભિનેતા તેના બાકીના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે, તેથી જ તે આ ફિલ્મનું શૂટિંગ 2022 માં શરૂ કરી શકે છે.

અગાઉ એવા અહેવાલ મળ્યા હતા કે કાર્તિકને બહાર નીકળ્યા બાદ કરણે અક્ષયને ફિલ્મ કરવાની વિનંતી કરી છે. એવા અહેવાલ મળ્યા હતા કે કરણ જોહરે અક્ષયને આ ફિલ્મમાં જોડાવા માટે વિનંતી કરી છે, જેના માટે શૂટિંગ માટે ઘણા પૈસા ખર્ચ થઈ ચૂક્યા છે.

કાર્તિકને હટાવવાની જાહેરાત કરવામાં આવી હતી

તાજેતરમાં જ મેકર્સે કાર્તિકની ફિલ્મમાંથી બહાર નીકળવાની ઘોષણા કરી હતી. માહિતી આપતાં લખ્યું હતું કે કેટલીક પ્રોફેશનલ સિચ્યુએશનને લીધે, અમે નક્કી કર્યું છે કે અમે હજી આ વિશે કંઈ કહીશું નહીં. દોસ્તાના 2નું અમે ફરીથી કાસ્ટિંગ કરીશું. તેનું નિર્દેશન કોલિન ડી કુન્હા કરશે. આ અંગેની માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.

દોસ્તાના 2 થી બહાર નીકળ્યા પછી હજી સુધી કાર્તિક આર્યને કોઈ નિવેદન આપ્યું નથી. કાર્તિક આ સમગ્ર એપિસોડ પર મૌન છે. જોકે, કાર્તિકના ફિલ્મમાંથી બહાર નીકળવાના કારણે ફરી એકવાર કરણ જોહર લોકોના નિશાના પર છે. સોશિયલ મીડિયા પરના ચાહકોએ આ મામલે કરણ પર ઉગ્ર નિશાન સાધ્યું છે. લોકોએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ દોસ્તાના 2 નો બહિષ્કાર કરશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">