Dilip Kumar Latest Photos : દિલીપ કુમારને અંજલિ અર્પવા ઉમટ્યુ બોલિવુડ, સાંજે પાંચ વાગે કરાશે દફનવિધી

દિલીપ કુમારે (Dilip Kumar) આજે સવારે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 98 વર્ષની ઉંમરે તેમણે આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 2:19 PM
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં 98 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં 98 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

1 / 8
દિલીપ કુમારના પર્થિવ શરીરને તેમના ઘરે લઈ જવામાં આવ્યો છે. જે બાદ  સાંજે 5 વાગ્યે મુંબઇના સાંતાક્રુઝ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

દિલીપ કુમારના પર્થિવ શરીરને તેમના ઘરે લઈ જવામાં આવ્યો છે. જે બાદ સાંજે 5 વાગ્યે મુંબઇના સાંતાક્રુઝ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

2 / 8
દિલીપ કુમારના પાર્થિવ શરીર ઘરે લઈ જતાં સાયરા બાનો તેમની સાથે હતા. હવે તેમનું શરીર ઘરે પહોંચી ગયું છે.

દિલીપ કુમારના પાર્થિવ શરીર ઘરે લઈ જતાં સાયરા બાનો તેમની સાથે હતા. હવે તેમનું શરીર ઘરે પહોંચી ગયું છે.

3 / 8
ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર પણ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં હાજર હતા.

ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર પણ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં હાજર હતા.

4 / 8
દિલીપ કુમારની વિદાયથી સમગ્ર ઉદ્યોગ શોકમાં છે. દરેક જણ સોશિયલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે.

દિલીપ કુમારની વિદાયથી સમગ્ર ઉદ્યોગ શોકમાં છે. દરેક જણ સોશિયલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે.

5 / 8
દિલીપ કુમારના ચાહકો પણ સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે.

દિલીપ કુમારના ચાહકો પણ સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે.

6 / 8
દિલીપ કુમારના મોતને કારણે કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ સ્થગિત

દિલીપ કુમારના મોતને કારણે કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ સ્થગિત

7 / 8
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના ઘરની બહાર ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે.

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના ઘરની બહાર ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે.

8 / 8

Latest News Updates

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">