Chandrashekhar Death: રામાયણનાં ” સુમંતનું ” 97 વર્ષની ઉંમરે નિધન, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન સાથે કામ કર્યુ હતું

Chandrashekhar Death : ટીવીના લોકપ્રિય સિરિયલ 'રામાયણ'માં (Ramayan) સુમંતનું પાત્ર ભજવનાર ચંદ્રશેખરનું 97 વર્ષની ઉમરે નિધન થયું. ચંદ્રશેખરના પુત્ર અશોક ચંદ્રશેખરે પિતાના નિધનની પુષ્ટિ કરી હતી.

Chandrashekhar Death: રામાયણનાં  સુમંતનું  97 વર્ષની ઉંમરે નિધન, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન સાથે કામ કર્યુ હતું
Chandrashekhar vidya
Follow Us:
Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 16, 2021 | 5:54 PM

Chandrashekhar Death : ટીવીની લોકપ્રિય સીરિયલ “રામાયણ”ના વધુ એક પાત્રએ આજે ​​દુનિયાને અલવિદા કરી છે, પ્રખ્યાત અભિનેતા ચંદ્રશેખરનું 97 વર્ષની વયે અવસાન થયું છે. ચંદ્રશેખરના પુત્ર અશોકે પિતાના નિધનની પુષ્ટિ કરી હતી.

ચંદ્રશેખરનો જન્મ 7 જુલાઈ 1922ના થયો હતો, તેમનું જીવન શરૂઆતથી જ સંઘર્ષથી ભરેલું હતું. ચંદ્રશેખરે 13 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. જેના કારણે તેઓ સાત પછી અભ્યાસ કરી શક્યા નહોતા. એક સમયે ચંદ્રશેખરે ચોકીદારી તથા ટ્રોલી ખેંચવાનું કામ પણ કર્યું હતું. ઉપરાંત 1985થી લઈ 1996 સુધી તેમણે સિને આર્ટિસ્ટ એસોસિયેશન (CINTAA)ના પ્રમુખ તરીકે કામ કર્યું હતું.

આ ફિલ્મોમાં કર્યું હતું કામ

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

રામાયણ પહેલા ચંદ્રશેખરે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું, તે 1950ના દાયકાના લોકપ્રિય અભિનેતા રહ્યા હતા. તેમણે ” ઔરત તેરી યહી કહાની ” ફિલ્મથી ડેબ્યુ  કર્યું હતું. બાદમાં કાળી ટોપી લાલ રૂમાલ,  સ્ટ્રીટ સિંગર,  રુસ્તમ-એ-બગદાદ,  કટી પતંગ, વસંત બિહાર અને શરાબી ફિલ્મોમાં મહત્વની ભુમિકા નિભાવી ચુક્યા છે. ચંદ્રશેખરે 1953માં રિલીઝ થયેલી ફિલ્મમેકર વી. શાંતારામની ફિલ્મ “સુરંગ” માં પ્રથમ વખત હીરોની ભૂમિકા પણ ભજવી હતી.

રામાયણમાં નિભાવ્યું હતું “સુમંત”નું પાત્ર

1950ના દાયકાના લોકપ્રિય અભિનેતા રહી ચુકેલા ચંદ્રશેખરે રામાયણમાં “સુમંત”નું પાત્ર ભજવ્યું હતું અને સુમંત પાત્રથી જ ચંદ્રશેખર લોકપ્રિય થયા હતા. જ્યારે તેમણે ‘સુમંત’નું પાત્ર ભજવ્યું ત્યારે તેમની ઉંમર 65 વર્ષની હતી. ઉલ્લેખનીય છે કે, લોકપ્રિય અભિનેતા ચંદ્રશેખરનું નિધન થતા ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">