Puneeth Rajkumarના અંતિમ દર્શન કરવા પહોંચ્યા સેલેબ્સ, અભિનેતાના પર્થિવ શરીરને જોઈને રોકી ન શક્યા પોતાના આંસુ

આજે એટલે કે શનિવારે પુનીત રાજકુમારની અંતિમ યાત્રામાં હાજરી આપવા ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. આ દરમિયાન દરેક લોકો ખૂબ જ ભાવુક દેખાતા હતા અને પોતાના આંસુ રોકી શક્યા ન હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 9:12 PM
સુપરસ્ટાર પુનીત રાજકુમાર શુક્રવારે આપણા બધાને છોડીને ચાલ્યા ગયા છે. પુનીતના અવસાનથી બધા આઘાતમાં છે. કોઈ માની ન શકે કે હવે પુનીત આપણી વચ્ચે નથી.

સુપરસ્ટાર પુનીત રાજકુમાર શુક્રવારે આપણા બધાને છોડીને ચાલ્યા ગયા છે. પુનીતના અવસાનથી બધા આઘાતમાં છે. કોઈ માની ન શકે કે હવે પુનીત આપણી વચ્ચે નથી.

1 / 6
આજે એટલે કે શનિવારે પુનીતના ફ્યૂનરલમાં ઘણા સેલેબ્સ તેમના પાર્થિવ દેહને જોવા માટે પહોંચ્યા હતા.

આજે એટલે કે શનિવારે પુનીતના ફ્યૂનરલમાં ઘણા સેલેબ્સ તેમના પાર્થિવ દેહને જોવા માટે પહોંચ્યા હતા.

2 / 6
નંદમુરી બાલકૃષ્ણ આ સમયે એકદમ ભાંગી પડ્યા હતા. તેઓ માની શકતા નથી કે પુનીત હવે આ દુનિયામાં નથી.

નંદમુરી બાલકૃષ્ણ આ સમયે એકદમ ભાંગી પડ્યા હતા. તેઓ માની શકતા નથી કે પુનીત હવે આ દુનિયામાં નથી.

3 / 6
પુનીતના અંતિમ દર્શન માટે પ્રભુ દેવા પણ પહોંચ્યા હતા.

પુનીતના અંતિમ દર્શન માટે પ્રભુ દેવા પણ પહોંચ્યા હતા.

4 / 6
રાણા દગ્ગુબાતી પુનીતના પાર્થિવ શરીરની સામે હાથ જોડીને જોવા મળ્યા હતા. પુનીતના ગયાનું દુ:ખ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું.

રાણા દગ્ગુબાતી પુનીતના પાર્થિવ શરીરની સામે હાથ જોડીને જોવા મળ્યા હતા. પુનીતના ગયાનું દુ:ખ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું.

5 / 6
ચિરંજીવી અને વેંકટેશ પુનીતના ભાઈને સંભાળતા જોવા મળ્યા હતા.

ચિરંજીવી અને વેંકટેશ પુનીતના ભાઈને સંભાળતા જોવા મળ્યા હતા.

6 / 6

Latest News Updates

Follow Us:
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">