આ 12 દિગ્ગજ કલાકારોને ભરખી ગયો છે હાર્ટ એટેક, એક અભિનેતાએ તો ઊંઘમાં જ કહી દીધું અલવિદા

બિગ બોસ 13 થી પ્રસિદ્ધિમાં આવેલા ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં અવસાન થયું. બોલિવૂડના અનેક એવા સ્ટાર્સ છે જેને હાર્ટ એટેક ભરખી ગયો હોય. ચાલો જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 3:00 PM
બિગ બોસ 13 થી પ્રસિદ્ધિમાં આવેલા ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં અવસાન થયું. અભિનેતાએ માત્ર 40 વર્ષની વયે  હાર્ટ એટેકના કારણે વિશ્વને અલવિદા કહી દીધું.

બિગ બોસ 13 થી પ્રસિદ્ધિમાં આવેલા ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં અવસાન થયું. અભિનેતાએ માત્ર 40 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે વિશ્વને અલવિદા કહી દીધું.

1 / 12
બોલીવુડમાં કપૂર પરિવાર પર દુઃખોનો પહાડ તે સમયે તૂટી ગયો છે. જ્યારે અભિનેતા રાજીવ કપૂરનું 58 વર્ષની વયે અવસાન થયું. રાજીવ કપૂરે 9 ફેબ્રુઆરી 2021 ના રોજ હાર્ટ એટેકને કારણે અંતિમ શ્વાસ લીધો.

બોલીવુડમાં કપૂર પરિવાર પર દુઃખોનો પહાડ તે સમયે તૂટી ગયો છે. જ્યારે અભિનેતા રાજીવ કપૂરનું 58 વર્ષની વયે અવસાન થયું. રાજીવ કપૂરે 9 ફેબ્રુઆરી 2021 ના રોજ હાર્ટ એટેકને કારણે અંતિમ શ્વાસ લીધો.

2 / 12
પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાનનું પણ 3 જુલાઈ 2020 ના રોજ કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તે 71 વર્ષના હતા.

પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાનનું પણ 3 જુલાઈ 2020 ના રોજ કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તે 71 વર્ષના હતા.

3 / 12
બોલીવુડના પ્રખ્યાત અભિનેતા સંજીવ કુમારે માત્ર 48 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહ્યું. એવું કહેવામાં આવે છે કે તેમના પરિવારના મોટાભાગના લોકો તેમની યુવાનીમાં જ મૃત્યુ પામ્યા હતા, જેના કારણે સંજીવ કુમાર હંમેશા હાર્ટ એટેકથી ડરતા હતા.

બોલીવુડના પ્રખ્યાત અભિનેતા સંજીવ કુમારે માત્ર 48 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહ્યું. એવું કહેવામાં આવે છે કે તેમના પરિવારના મોટાભાગના લોકો તેમની યુવાનીમાં જ મૃત્યુ પામ્યા હતા, જેના કારણે સંજીવ કુમાર હંમેશા હાર્ટ એટેકથી ડરતા હતા.

4 / 12
હિન્દી સિનેમાના સૌથી પ્રખ્યાત અભિનેતા અને ગાયક કિશોર કુમારે વર્ષો સુધી ફિલ્મ ઉદ્યોગ પર રાજ કર્યું. પરંતુ અચાનક હાર્ટ એટેકને કારણે 13 ઓક્ટોબર 1987 ના રોજ તેમનું અવસાન થયું.

હિન્દી સિનેમાના સૌથી પ્રખ્યાત અભિનેતા અને ગાયક કિશોર કુમારે વર્ષો સુધી ફિલ્મ ઉદ્યોગ પર રાજ કર્યું. પરંતુ અચાનક હાર્ટ એટેકને કારણે 13 ઓક્ટોબર 1987 ના રોજ તેમનું અવસાન થયું.

5 / 12
દિગ્ગજ અભિનેતા ઓમ પુરીનું 66 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું. ઓમ પુરીને 6 જાન્યુઆરી 2017 ના રોજ હાર્ટ એટેક આવ્યો હતો.

દિગ્ગજ અભિનેતા ઓમ પુરીનું 66 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું. ઓમ પુરીને 6 જાન્યુઆરી 2017 ના રોજ હાર્ટ એટેક આવ્યો હતો.

6 / 12
મંદિરા બેદીના પતિ રાજ કૌશલ આ વર્ષે 30 જૂને આ દુનિયા છોડી ગયા છે. એ દિવસે સવારના 4 વાગ્યાની આસપાસ તેમની તબિયત બગડી અને તે સમયે તેમણે મંદિરાને કહ્યું કે મને હાર્ટ એટેક આવી રહ્યો છે.

મંદિરા બેદીના પતિ રાજ કૌશલ આ વર્ષે 30 જૂને આ દુનિયા છોડી ગયા છે. એ દિવસે સવારના 4 વાગ્યાની આસપાસ તેમની તબિયત બગડી અને તે સમયે તેમણે મંદિરાને કહ્યું કે મને હાર્ટ એટેક આવી રહ્યો છે.

7 / 12
65 વર્ષના ફારુક શેખ પોતાના પરિવાર સાથે નવા વર્ષની રજાઓ માટે દુબઈ ગયા હતા ત્યારે તેમને ત્યાં અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ફારુક શેખનું 28 ડિસેમ્બર 2013 ના રોજ નિધન થયું હતું.

65 વર્ષના ફારુક શેખ પોતાના પરિવાર સાથે નવા વર્ષની રજાઓ માટે દુબઈ ગયા હતા ત્યારે તેમને ત્યાં અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ફારુક શેખનું 28 ડિસેમ્બર 2013 ના રોજ નિધન થયું હતું.

8 / 12
સદાબહાર અભિનેતા દેવાનંદ માટે લંડનની સફર છેલ્લી યાત્રા સાબિત થઈ. દેવાનંદ તેમના મેડિકલ ચેકઅપ માટે લંડન ગયા હતા. 3 ડિસેમ્બર 2011 ના રોજ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું.

સદાબહાર અભિનેતા દેવાનંદ માટે લંડનની સફર છેલ્લી યાત્રા સાબિત થઈ. દેવાનંદ તેમના મેડિકલ ચેકઅપ માટે લંડન ગયા હતા. 3 ડિસેમ્બર 2011 ના રોજ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું.

9 / 12
બોલિવૂડ ફિલ્મોમાં માતાના રોલ માટે જાણીતી અભિનેત્રી રીમા લાગુનું 18 મે 2017 ના રોજ નિધન થયું હતું. રીમા લાગૂ પોતાની સીરિયલનું શૂટિંગ પૂરું કરીને ઘરે પરત ફરી હતી અને મોડી રાત્રે તેણીને હાર્ટ એટેક આવ્યો હતો.

બોલિવૂડ ફિલ્મોમાં માતાના રોલ માટે જાણીતી અભિનેત્રી રીમા લાગુનું 18 મે 2017 ના રોજ નિધન થયું હતું. રીમા લાગૂ પોતાની સીરિયલનું શૂટિંગ પૂરું કરીને ઘરે પરત ફરી હતી અને મોડી રાત્રે તેણીને હાર્ટ એટેક આવ્યો હતો.

10 / 12
ફિલ્મ જગતે અભિનેતા વિનોદ મહેરાને ખૂબ નાની ઉંમરે ગુમાવી દીધા હતા. તેઓ માત્ર 45 વર્ષના હતા જ્યારે હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું.

ફિલ્મ જગતે અભિનેતા વિનોદ મહેરાને ખૂબ નાની ઉંમરે ગુમાવી દીધા હતા. તેઓ માત્ર 45 વર્ષના હતા જ્યારે હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું.

11 / 12
ફિલ્મ 'વોન્ટેડ'માં સલમાન ખાન સાથે કામ કરનાર અભિનેતા ઈન્દર કુમારે ખૂબ જ નાની ઉંમરે દુનિયા છોડી દીધી હતી. 4 જુલાઈ 2017 ના રોજ 43 વર્ષની ઉંમરે ઊંઘમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

ફિલ્મ 'વોન્ટેડ'માં સલમાન ખાન સાથે કામ કરનાર અભિનેતા ઈન્દર કુમારે ખૂબ જ નાની ઉંમરે દુનિયા છોડી દીધી હતી. 4 જુલાઈ 2017 ના રોજ 43 વર્ષની ઉંમરે ઊંઘમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

12 / 12

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">