Aryan Khan માટે જેલમાં રહેવું થઈ રહ્યું છે ખૂબ જ મુશ્કેલ, કંઈક આવી રીતે કરી રહ્યો છે ગુજારો

24 વર્ષીય આર્યન લંડનની સેવન ઓક્સ સ્કૂલમાંથી 12 પાસ થયો છે, તે પહેલા તે મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. મે 2021માં આર્યનની ગ્રેજ્યુએશન સેરીમનીનો ફોટો વાયરલ થયો હતો.

Aryan Khan માટે જેલમાં રહેવું થઈ રહ્યું છે ખૂબ જ મુશ્કેલ, કંઈક આવી રીતે કરી રહ્યો છે ગુજારો
Aryan khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 11:47 PM

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan khan)ની તાજેતરમાં એનસીબી દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે.

વૈભવી જીવન જીવતા આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે. તે 8 ઓક્ટોબરે અહીં પહોંચ્યો હતો. જેલમાં બંધ આર્યન માટે અહીં રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. એક સમાચાર અનુસાર આર્યન જેલમાં બરાબર જમતો નથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 4 દિવસથી તે કેન્ટીનમાંથી ખરીદેલા બિસ્કિટ (પારલે જી) પર જીવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આર્યનના દિવસો મુશ્કેલીઓથી ભરેલા 

આજ સમાચાર અનુસાર જેલના અધિકારીઓ અને સ્ટાફ સતત આર્યનને ખવડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તે ભૂખ ન લાગવાની વાત કરી રહ્યો છે. તે માત્ર બિસ્કિટ ખાઈ રહ્યો છે. તે જેલમાં નોર્મલને બદલે બોટલનું પાણી પી રહ્યો છે, જેમાંથી માત્ર 3 બોટલ પાણી જ બાકી છે. આ અહેવાલ મુજબ જેલમાં આવતા પહેલા તે પોતાની સાથે એક ડઝન બોટલ લઈને આવ્યો હતો.

સમાચાર અનુસાર જેલ મેન્યુઅલ મુજબ જેલમાં રહેનાર કોઈપણ કેદી પોતાની સાથે માત્ર 2,500 રૂપિયા લઈ શકે છે, જે તેના જેલના ખાતામાં જમા થાય છે, તેની સાથે કેદીને કુપન પણ આપવામાં આવે છે. જેલની કેન્ટીન વગેરેમાં કેદીઓ દ્વારા કુપનનો ઉપયોગ કરી શકાય છે.

આર્યન જેલમાં સર્વાઈવ કરી શકતો નથી, તેના માટે દરરોજની વસ્તુઓનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે. આવી સ્થિતિમાં જેલના અધિકારીઓ વગેરે પણ ખૂબ પરેશાન થઈ રહ્યા છે. આ સમાચાર અનુસાર આર્યન અને અરબાઝ એક જ જેલમાં બંધ છે. એ પણ ધ્યાનમાં આવ્યું છે કે આર્યને 4 દિવસથી સ્નાન કર્યું નથી.

એટલું જ નહીં, જેલમાં બંધ આર્યન કોઈની સાથે વધારે વાત પણ કરતો નથી. આવી સ્થિતિમાં જેલમાં રહેલા આર્યનના વકીલો પણ સ્ટાર કિડને વહેલી તકે બાહર લાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. જોકે તે હાલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે, તે જોવાનું રહેશે કે શું તે હજુ પણ જેલમાં રહે છે કે પછી તેને જામીન મળે છે.

આ પણ વાંચો :- શું સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પછી કાયમ માટે મુંબઈ છોડી રહી છે શહેનાઝ ગિલ? જાણો શું છે સત્ય

આ પણ વાંચો :- Drugs Case: શાહરૂખ ખાનના પુત્ર આર્યનને સતીશ માનશિંદે ન અપાવી શક્યા જામીન, હવે આ વકીલ લડશે કેસ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">