અક્ષય કુમારે ભારતના પાસપોર્ટ માટે અરજી કરી દાખલ, આ કારણસર કેનેડાનું નાગરિક બનવું પડ્યું હતું

અક્ષય કુમાર બોલીવુડના સૌથી સિનિયર અને વધુ કમાઈ કરતા અભિનેતામાંથી એક છે. પોતાના ફિલ્મ કેરિયરમાં અક્ષયે દેશભક્તિ આધારિત ફિલ્મો કરી છે. જેમાં હૉલીડે, બેબી, રુસ્તમ, મિશન મંગલ જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. અક્ષય કુમાર પોતાની ફિલ્મનોને લઈ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા હોવાના કારણે તેના પર ટિપ્પણી થતી હતી. […]

અક્ષય કુમારે ભારતના પાસપોર્ટ માટે અરજી કરી દાખલ, આ કારણસર કેનેડાનું નાગરિક બનવું પડ્યું હતું
Follow Us:
| Updated on: Dec 06, 2019 | 4:30 PM

અક્ષય કુમાર બોલીવુડના સૌથી સિનિયર અને વધુ કમાઈ કરતા અભિનેતામાંથી એક છે. પોતાના ફિલ્મ કેરિયરમાં અક્ષયે દેશભક્તિ આધારિત ફિલ્મો કરી છે. જેમાં હૉલીડે, બેબી, રુસ્તમ, મિશન મંગલ જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. અક્ષય કુમાર પોતાની ફિલ્મનોને લઈ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા હોવાના કારણે તેના પર ટિપ્પણી થતી હતી. અને અનેક વખત લોકો આ મુદ્દે સોશિયલ મીડિયામાં વાત પણ કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

આ પણ વાંચોઃ વિદેશ મંત્રાલયના આરોપી નિત્યાનંદ વિરૂદ્ધ કડક પગલાઃ નિત્યાનંદનનો પાસપોર્ટ કર્યો રદ

એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં પોતાની કો-સ્ટાર કરીના કપૂર સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન અક્ષયે આ વિવાદ પર મોકળા મનથી વાત કરી હતી. અક્ષયને આ કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું કે, તેઓ દેશભક્તિ અને ભારતીય આર્મી વિશે અવારનવાર વાતો કરે છે. આમ છતાં લોકો શા માટે કહે છે કે, અક્ષય કુમાર પાસે ભારતનો પાસપોર્ટ નથી. અને તેઓ મતદાન પણ કરતા નથી. જેના પર અક્ષયે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અક્ષયે કહ્યું કે, તેમણે ભારતીય પાસપોર્ટ માટે અરજી દાખલ કરી દીધી છે. મેં ભારતીય પાસપોર્ટ માટે અરજી દાખલ કરી છે. હું એક ભારતીય નાગરિક છે. અને મને વારંવાર આ વાતનું દુઃખ થાય છે કે, મારે એ વાતને સાબિત કરવી પડે છે. મારી પત્ની અને બાળકો ભારતીય છે. હું અહીં ટેક્સ ભરું છું અને મારી જિંદગી પણ અહીંયા છે.

કેવી રીતે અક્ષયને કેનેડાની નાગરિકતા પ્રાપ્ત થઈ હતી!

અક્ષયને એ વાત પણ પૂછવામાં આવી કે, તેમને કેનેડાની નાગરિકતા કેવી રીતે પ્રાપ્ત થઈ હતી. જેના જવાબમાં જણાવ્યું કે, શરૂઆતના સમયમાં તેમની 14 જેટલી ફિલ્મ ફ્લોપ થઈ ચૂકી હતી. જે સમયે અક્ષયને કેરિયર પૂરુ થવાનો ડર લાગ્યો હતો. અને પછી તેમણે કેનેડાનો પાસપોર્ટ બનાવવાની અરજી દાખલ કરી દીધી હતી. જો કે, આ પછી 15મી ફિલ્મમાંથી સારી આવક થયા બાદ અક્ષયે પાછું વળીને જોયું નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">