જેલમાંથી બહાર આવ્યા બાદ શાહરૂખ ખાનના પુત્ર આર્યને ઈન્સ્ટાગ્રામ પરથી હટાવ્યો પોતાનો ફોટો

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને જેલમાંથી બહાર આવ્યા બાદ મોટો નિર્ણય લીધો છે. આર્યનના આ પગલાથી તેના ફેન્સની સાથે તેના મિત્રો પણ ચોંકી ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 7:38 PM
શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન થોડા દિવસ પહેલા ડ્રગ્સના કેસમાં જેલમાંથી જામીન પર બહાર આવ્યો છે.

શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન થોડા દિવસ પહેલા ડ્રગ્સના કેસમાં જેલમાંથી જામીન પર બહાર આવ્યો છે.

1 / 6
આર્યનની 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી અને તેણે 25 દિવસ જેલમાં વિતાવ્યા હતા. આ પછી આર્યન 30 ઓક્ટોબરે ઘરે આવ્યો હતો.

આર્યનની 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી અને તેણે 25 દિવસ જેલમાં વિતાવ્યા હતા. આ પછી આર્યન 30 ઓક્ટોબરે ઘરે આવ્યો હતો.

2 / 6
આર્યન જેલમાંથી ઘરે આવ્યા બાદ મન્નતને સજાવામાં આવી હતી. આર્યનના આગમનથી દરેક લોકો ખૂબ જ ખુશ છે.

આર્યન જેલમાંથી ઘરે આવ્યા બાદ મન્નતને સજાવામાં આવી હતી. આર્યનના આગમનથી દરેક લોકો ખૂબ જ ખુશ છે.

3 / 6
સમાચાર આવી રહ્યા છે કે શાહરૂખ દિવાળી પછી થોડા દિવસો માટે અલીબાગ જશે જેથી આર્યન પોતાનું મન ડાયવર્ટ કરી શકે.

સમાચાર આવી રહ્યા છે કે શાહરૂખ દિવાળી પછી થોડા દિવસો માટે અલીબાગ જશે જેથી આર્યન પોતાનું મન ડાયવર્ટ કરી શકે.

4 / 6
હવે આર્યન ઘરે આવ્યા પછી એક પગલું ભર્યું છે. વાસ્તવમાં, આર્યને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી પ્રોફાઇલ ફોટો ડિલીટ કરી દીધો છે.

હવે આર્યન ઘરે આવ્યા પછી એક પગલું ભર્યું છે. વાસ્તવમાં, આર્યને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી પ્રોફાઇલ ફોટો ડિલીટ કરી દીધો છે.

5 / 6
સાથે જ શાહરૂખ અને ગૌરીએ આર્યન માટે ખાસ બોડીગાર્ડ રાખવાનો પ્લાન પણ બનાવ્યો છે જેથી આર્યન સુરક્ષિત રહે.

સાથે જ શાહરૂખ અને ગૌરીએ આર્યન માટે ખાસ બોડીગાર્ડ રાખવાનો પ્લાન પણ બનાવ્યો છે જેથી આર્યન સુરક્ષિત રહે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">