Holi 2021: હોળીનું નામ સાંભળતા જ ગાયબ થઈ જાય છે આ સિતારાઓ, લિસ્ટમાં છે રણવીરસિંહનું નામ

Holi 2021: 29 માર્ચ એટલે કે આજે ધુળેટીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ધુળેટીનો દિવસ રંગ અને મસ્તીનો તહેવાર છે. ધુળેટીના દિવસે સામાન્ય નાગરિક હોય કે બોલીવુડના સિતારાઓ હોય હોળીના તહેવારમાં રંગાઈ જતા હોય છે.

Holi 2021: હોળીનું નામ સાંભળતા જ ગાયબ થઈ જાય છે આ સિતારાઓ, લિસ્ટમાં છે  રણવીરસિંહનું નામ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 29, 2021 | 4:45 PM

Holi 2021: 29 માર્ચ એટલે કે આજે ધુળેટીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ધુળેટીનો દિવસ રંગ અને મસ્તીનો તહેવાર છે. ધુળેટીના દિવસે સામાન્ય નાગરિક હોય કે બોલીવુડના સિતારાઓ હોય હોળીના તહેવારમાં રંગાઈ જતા હોય છે. પરંતુ બૉલીવુડના ઘણા એવા સ્ટાર્સ હોય છે, જેને હોળીનો તહેવાર બિલકુલ પસંદ નથી. રંગનું નામ સાંભળતા જ આ બોલીવુડ સિતારાઓ ગાયબ થઈ જાય છે. આ લિસ્ટમાં રણવીર સિંહથી લઈને જોન અબ્રાહમ સુધીના નામ સામેલ છે. આવો જાણીએ એ બોલીવુડના સિતારાઓ વિશે જે રંગથી દૂર રહે છે.

તાપસી પન્નુ બૉલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ તેના માતાપિતાની જેમ હોળી નથી રમતી. તાપસી પન્નુના માતા-પિતાને આ તહેવાર પસંદ નથી. જેને લઈને તાપસીને ક્યારે પણ હોળી રમવાનો મોકો નથી મળી રહ્યો. હોળીના તહેવાર પર તાપસી પન્નુ તેના કામમાં વ્યસ્ત રહે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જોન અબ્રાહમ રંગથી દૂર રહેનાર બૉલીવુડ સીતારાઓના લિસ્ટમાં બૉલીવુડ એક્ટર જોન અબ્રાહમનું નામ સૌથી પહેલા આવે છે. જોનને હોળી રમવાનું બિલકુલ પસંદ નથી. જોનનું કહેવું છે કે હોળીના રંગમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ ત્વચાને ઘણું નુકસાન પહોંચાડે છે. આ સાથે જ જોનએ જણાવ્યું હતું કે, હોળીના તહેવારના નામ પર મહિલાઓ સાથે ખરાબ વર્તન પણ કરે છે.

રણવીર સિંહ રંગથી દૂર રહેનાર સીતારાઓના લિસ્ટમાં દીપિકાના પતિ રણવીર સિંહનું નામ પણ સામેલ છે. રણવીર સિંહને હોળી રમવી બિલકુલ પસંદ નથી. રણવીર સિંહને બિલકુલ સારું નથી લાગતું, જ્યારે તેના ચહેરા પર કોઈ કલર લગાવી દે છે. આ સાથે જ રણવીર સિંહ જણાવે છે કે, હોળીના રંગ પર્યાવરણ માટે નુકસાનકારક હોય છે. તહેવારના ખાસ દિવસે રણવીર સિંહને તેની આસપાસ રંગ હોય તે ગમતું નથી.

રણબીર કપૂર બૉલીવુડ એક્ટર રણબીર કપૂરને હોળી બિલકુલ પસંદ નથી. કપૂર ખાનદાનની હોળીમાં બધા જ નજરે આવે છે, પરંતુ રણબીર કપૂર પાર્ટીમાંથી ગાયબ હોય છે. કહેવામાં આવે છે કે, ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ના ગીત ‘બલમ પિચકારી’ના શૂટિંગ દરમિયાન રણબીર કપૂરની હાલત ખરાબ થઈ જાય છે.

આ પણ વાંચો: Jagdeep Birthday Special: શોલેનાં સુરમા ભોપાલી યાદ છે? હાસ્યનાં બાદશાહે માત્ર આટલા રૂપિયામાં સ્વિકાર્યો હતો રોલ

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">