Birthday Special: જયા બચ્ચને 15 વર્ષની ઉંમરમાં કામ શરૂ કર્યુ, શરતો પર કરવા પડ્યા હતા લગ્ન

આજે જયા બચ્ચન તેમનો જન્મદિન ઉજવી રહ્યા છે. ત્યારે ચાલો તમને જણાવીએ તેમના અંગત અને ફિલ્મી જીવનના કેટલાક રોચક કિસ્સાઓ વિશે.

Birthday Special: જયા બચ્ચને 15 વર્ષની ઉંમરમાં કામ શરૂ કર્યુ, શરતો પર કરવા પડ્યા હતા લગ્ન
જયા બચ્ચન - અમિતાભ બચ્ચન
Follow Us:
| Updated on: Apr 09, 2021 | 1:23 PM

ફિલ્મ અભિનેત્રી જયા બચ્ચનનો આજે 73 મો જન્મદિવસ છે. જયા બચ્ચન હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક રહી છે. સત્યજિત રે અને ઋષિકેશ મુખર્જી જેવા નિર્માતાઓ અને દિગ્દર્શકોએ તેમની પ્રતિભાને દૂરથી જોઇને જ ઓળખી લીધી હતી. તે એવા થોડા કલાકારોમાંની એક હતી જેમણે ફિલ્મોની સાથે રાજકારણમાં સમાન નામ મેળવ્યુ. ચાલો તમને તેમની કેટલીક અજાણી વાતો જણાવીશું.

જયા બચ્ચને પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત માત્ર 15 વર્ષની ઉંમરે કરી હતી. જયાએ સત્યજિત રેની બંગાળી ફિલ્મ મહાનગરમાં વર્ષ 1963 માં સહાયક અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી. અહીંથી જ અભિનેત્રીએ પોતાનું સ્વપ્ન જીવવાનું શરૂ કર્યું. જય બચ્ચને એ વર્ષ 1971 માં ગુડ્ડી ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી અભિનેત્રીએ મિલી, ચૂપકે ચૂપકે, ઝંજીર જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી.

જયા પહેલી વાર અમિતાભ બચ્ચનને 1972 માં ફિલ્મ ‘બંસી બિરજુ’ ના સેટ પર મળી હતી. એવું કહેવામાં આવે છે કે જયાએ જ્યારે અમિતાભને જોયા તો તે જોતી જ રહી ગઈ. જયા મનમાં જ અમિતાભને પસંદ કરવા લાગી. તે સમયે અમિતાભની ફિલ્મો કંઇક ખાસ કમાલ કરી રહી નહોતી.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આ પછી આ જોડી ઝંજીર ફિલ્મમાં જોવા મળી હતી. ઝંજીર ફિલ્મે તે વર્ષે સફળતાના ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા હતા અને અમિતાભ દરેક નિર્માતા-દિગ્દર્શકની પ્રથમ પસંદગી બની ગયા હતા. ફિલ્મ ઝંજીરને હીટ કરતાની સાથે જ અમિતાભ અને જયાએ લગ્ન કરી કીધા.

ફિલ્મોમાં સક્રિય રહ્યા ત્યાં સુધી તેમણે નવ ફિલ્મ ફેર અવોર્ડ જીત્યા હતા. જેમાં સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી અને ત્રણ શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડનો સમાવેશ થાય છે.

જયાએ 3 જૂન, 1973 ના રોજ અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા. બંનેએ એક શરત પર લગ્ન કર્યા હતા. અમિતાભે જણાવ્યું હતું કે ફિલ્મ ઝંજીરની સફળતા બાદ, બધા મિત્રો સાથે મળીને લંડન જવાની તૈયારી કરી રહ્યા હતા, જેમાં જયા પણ તેમની સાથે હતી. પરંતુ પિતા હરિવંશ રાય બચ્ચનની શરતોને કારણે બંનેએ લગ્ન કરવા પડ્યા. તેના પિતાએ કહ્યું કે જો જયા અને અમિતાભ સાથે મળીને લંડન જવું હોય, તો પહેલા બંનેએ લગ્ન કરવા પડશે.

આ પણ વાંચો: જ્યારે અર્જુન કપૂરને ડેટ કરવા પર મલાઈકાને ટ્રોલ્સે કહ્યું ‘ઘરડી’, ત્યારે અભિનેત્રીએ આપ્યો આવો જવાબ

આ પણ વાંચો: જ્ઞાનવાપી મસ્જિદ કેસ: કોર્ટના આદેશ પર ભડક્યા ઓવૈસી, ASI પર લગાવ્યા આ મોટા આરોપ

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">