‘Chandigarh Kare Aashiqui’ ફિલ્મના પ્રમોશનમાં લાગ્યા આયુષ્માન ખુરાના અને વાણી કપૂર, જુઓ Photos
ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી' (Chandigarh Kare Aashiqui)ને જોવા માટે દર્શકો રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 10 ડિસેમ્બરે રિલિઝ થઈ રહી છે. ફિલ્મની રિલિઝ પહેલા વાણી અને આયુષ્માન તેના પ્રમોશનમાં લાગ્યા છે.
Latest News Updates
Most Read Stories