Aryan Khan Drug Case : ગૌરી ખાન પુત્ર આર્યનને મળવા આર્થર રોડ જેલ જશે

ગૌરી આર્યન માટે ખૂબ જ ચિંતિત છે, જે બાદ તે પુત્રને મળવા જઈ રહી છે. ગયા અઠવાડિયે શાહરૂખ ખાન પણ જેલમાં પોતાના પુત્રને મળવા આવ્યો છે. આર્યન ખાન હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. કોર્ટે તેની કસ્ટડી 30 ઓક્ટોબર સુધી લંબાવી છે.

Aryan Khan Drug Case : ગૌરી ખાન પુત્ર આર્યનને મળવા આર્થર રોડ જેલ જશે
Aryan Khan-Gauri Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 12:39 PM

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન છેલ્લા ઘણા દિવસોથી જેલમાં છે. ડ્રગ્સ કેસમાં પકડાયેલ આર્યન હાલ આર્થર રોડ જેલમાં છે. તાજેતરમાં જ શાહરુખ ખાન દીકરાને મળવા જેલમાં ગયો હતો. શાહરૂખ બાદ હવે ગૌરી ખાન (Gauri Khan) તેના પુત્ર આર્યનને મળવા જઈ રહી છે.

ગૌરી આર્યન માટે ખૂબ જ ચિંતિત છે, જે બાદ તે પુત્રને મળવા જઈ રહી છે. ગયા અઠવાડિયે શાહરૂખ ખાન પણ જેલમાં પોતાના પુત્રને મળવા આવ્યો છે. આર્યન ખાન હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. કોર્ટે તેની કસ્ટડી 30 ઓક્ટોબર સુધી લંબાવી છે.

ઇન્ટરકોમ દ્વારા થઈ વાતચીત શાહરૂખ ખાન 21 ઓક્ટોબરે આર્યનને મળવા આર્થર રોડ જેલમાં ગયો હતો. જ્યાં તેણે આર્યન સાથે 16-18 મિનિટ સુધી વાત કરી. વાતચીત દરમિયાન શાહરૂખ અને આર્યન વચ્ચે કાચની દિવાલ હતી. આ સાથે જેલના અધિકારીઓ પણ હાજર હતા. બંનેએ ઇન્ટરકોમ દ્વારા વાત કરી હતી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

જામીન અરજી ફગાવી દેવામાં આવી છે NCB દ્વારા ડ્રગ્સ કેસમાં આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. NCB એ મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ પર દરોડા પાડીને આર્યન સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. તેમજ ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આર્યનની જામીન અરજી મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. હવે તેના વકીલે જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

તમને જણાવી દઈએ કે ડ્રગ્સના કેસમાં ફસાયેલા આર્યન ખાનની વોટ્સએપ ચેટમાં અનન્યા પાંડેનું નામ સામે આવ્યું છે. ચેટમાં બંને ડ્રગ્સ વિશે વાત કરતા જોવા મળે છે. જે બાદ NCB અનન્યા પાંડેની પૂછપરછ કરી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) આર્યન ખાન ડ્રગ કેસમાં (Aryan Khan Drug Case) બૉલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડેની ફરીથી પૂછપરછ કરવા જઈ રહ્યું છે.

મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસમાં અનન્યાની બે વખત પૂછપરછ થઈ ચૂકી છે પરંતુ એનસીબીએ તેને ત્રીજી વખત ફરીથી સમન્સ પાઠવ્યું છે. એનસીબીનો દાવો છે કે તેમને અનન્યા અને આર્યન વચ્ચે ડ્રગ્સ ખરીદવા સંબંધિત વાતચીતના પુરાવા મળ્યા છે. બીજી તરફ આ કેસમાં NCBના સાક્ષી પ્રભાકર સાઈલના ખુલાસા બાદ NCBના ઝોનલ ડાયરેક્ટરે મુંબઈના પોલીસ કમિશનરને પત્ર લખીને રક્ષણની માંગણી કરી છે.

તમને જણાવી દઈએ કે અનન્યા પાંડે શુક્રવારે એનસીબી ઓફિસ પહોંચી હતી. જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને ચાર કલાક સુધી જવાબ આપવામાં આવ્યા હતા. તે પહેલા ગુરુવારે પણ અનન્યાની બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનન્યાએ NCB ને કહ્યું છે કે તેણે ક્યારેય કોઈ નશોનું સેવન કર્યું નથી.

આ પણ વાંચો : Jammu Kashmir: ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતનો આજે છેલ્લો દિવસ, શ્રીનગરમાં ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનો કરશે શિલાન્યાસ

આ પણ વાંચો : T20 World Cup માં પાકિસ્તાન સામે ભારતની હાર બાદ વિદ્યાર્થીઓ આમને-સામને, યુપી-બિહારના વિદ્યાર્થીઓએ કાશ્મીરના વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">