અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ને લઇને વિવાદ, કરણી સેના અને ગુર્જરો મેદાનમાં

આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સંજય દત્ત, સોનુ સૂદ પણ મુખ્ય ભૂમિકામાં છે. મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર માનુષી છિલ્લર આ ફિલ્મમાં સંયોગિતાના રોલમાં જોવા મળશે. તેના નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદી છે. આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે.

અક્ષય કુમારની આગામી ફિલ્મ 'પૃથ્વીરાજ'ને લઇને વિવાદ, કરણી સેના અને ગુર્જરો મેદાનમાં
Prithviraj
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 8:50 AM

બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમારની (Akshay Kumar) મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પૃથ્વીરાજ’ની (Prithviraj) રિલીઝની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ દેશના ઈતિહાસમાં એક મહાન યોદ્ધા અને રાજા પૃથ્વીરાજના જીવન પર આધારિત છે. આ ફિલ્મને લઈને રાજસ્થાનમાં (Rajasthan) વિવાદ વધી ગયો છે. કરણી સેના અને ગુર્જરો દ્વારા ફિલ્મ નિર્માતાઓને ચેતવણી આપવામાં આવી છે અને કહ્યું છે કે જો ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવશે તો તેઓ સહન નહીં કરે.

યશરાજ ફિલ્મ પ્રોડક્શનની આગામી ફિલ્મ પૃથ્વીરાજ સામે કરણી સેના સાથે ગુર્જરોએ વાંધો ઉઠાવ્યો છે. કરણી સેનાએ વાંધો ઉઠાવતા કહ્યું કે છેલ્લા ક્ષત્રિય હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પર બની રહેલી ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. અક્ષય કુમારની આ ફિલ્મનું શીર્ષક માત્ર ‘પૃથ્વીરાજ’ છે જે આટલા મોટા યોદ્ધા માટે બિલકુલ આદરણીય નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શ્રી રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણાએ કહ્યું કે આનાથી વધુ અપમાનજનક ફિલ્મ શું હોય. તેનો અંદાજ લગાવી શકાય છે. ફિલ્મનું શીર્ષક પૃથ્વીરાજ નહીં, પરંતુ પૃથ્વીરાજ ચૌહાણ હોવું જોઈએ. જો શીર્ષક બદલવામાં નહીં આવે તો વિરોધ કરવામાં આવશે.

ગુર્જર નેતા હિંમત સિંહ ગુર્જરે કહ્યું, ‘પરંતુ આ વખતે માત્ર કરણી સેના જ વિરોધ કરવા મેદાનમાં ઉતરી નથી. રાજસ્થાનમાં ગુર્જર આરક્ષણ માટે લડી રહેલા ગુર્જરોએ પણ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. ગુર્જરોનું કહેવું છે કે પૃથ્વીરાજ ચૌહાણ ગુર્જર નહીં, પણ રાજપૂત હતા.

આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સંજય દત્ત, સોનુ સૂદ પણ મુખ્ય ભૂમિકામાં છે. મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર માનુષી છિલ્લર આ ફિલ્મમાં સંયોગિતાના રોલમાં જોવા મળશે. તેના નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદી છે. આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે.

આ પણ વાંચો –

Happy Birthday Udit Narayan : ઉદિત નારાયણ સ્ટ્રગલના દિવસોમાં હોટલમાં ગાતા હતા ગીત, 10 વર્ષ પછી આ ગીતે આપી ઓળખ

આ પણ વાંચો – UP Elcection: ચૂંટણી પહેલા PM મોદી યુપીના વિવિધ વિસ્તારોની ડિસેમ્બરમાં લેશે મુલાકાત, જનતાને ભેંટ કરશે કેટલીય યોજનાઓ

આ પણ વાંચો – Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 1 ડિસેમ્બર : નવું રોકાણ કરતા પહેલા જાણકાર વ્યક્તિની સલાહ લો, પારિવારિક વાતાવરણ સુખદ રહેશે

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">