akkineni nagarjuna : આમિર ખાન માટે યોજાયેલી ડિનર પાર્ટીમાં નાગાર્જુન ભાવુક થયો, જાણો કારણ

અક્કીના પરિવારની ડિનર પાર્ટીના ફોટામાં ચૈતન્યની પત્ની અને અભિનેત્રી સામંથા ક્યાંય દેખાતી નથી. કૌટુંબિક ડિનર પાર્ટીના ફોટામાં સામંથાને ન જોતા, ચૈતન્ય અને તેમના છૂટાછેડાના સમાચારો પર ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે.

akkineni nagarjuna : આમિર ખાન માટે યોજાયેલી ડિનર પાર્ટીમાં નાગાર્જુન ભાવુક થયો, જાણો કારણ
akkineni nagarjuna
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 3:20 PM

akkineni nagarjuna :જ્યારે આમિર ખાન (Aamir Khan)તાજેતરમાં જ તેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ (Laal Singh Chaddha)ના સહ-કલાકાર નાગા ચૈતન્ય(Naga Chaitanya)ની આગામી ફિલ્મ ‘લવ સ્ટોરી'(Love Story) ના પ્રમોશન માટે હૈદરાબાદ પહોંચ્યો હતો, ત્યારે તેને ભાગ્યે જ ખબર હતી કે તે પોતાની ફિલ્મ વિશે કેટલીક નાની વાતો શેર કરવાથી પોતાને રોકી શક્યો નહીં.

નાગ ચૈતન્ય(Naga Chaitanya) ની ફિલ્મ બરાબર 50 વર્ષ પહેલા તેના દાદા અક્કીનેની નાગેશ્વર રાવ(Akkineni Nageshwar Rao)ની ફિલ્મ પ્રેમ નગરની તારીખે રિલીઝ થઈ હતી. આમિર ખાને પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. અક્કીનેની પરિવાર માટે તે ખૂબ જ ભાવનાત્મક અને ગર્વની ક્ષણ હતી.

તે આશ્ચર્યજનક છે કે, ભાગ્યએ નાગ ચૈતન્યને તેના દાદાની ફિલ્મ સાથે જોડી દીધો. ચૈતન્યના પિતા અને નાગેશ્વર રાવ( Nageshwar Rao)ના પુત્ર નાગાર્જુન અને તેમના પરિવાર દ્વારા પ્રમોશનલ ઇવેન્ટ બાદ આમિર માટે ફેમિલી ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, નાગાર્જુન (Nagarjuna)ને સમજાયું કે, લાલ સિંહ ચઢ્ઢામાં તેમના પુત્ર દ્વારા ભજવવામાં આવેલ પાત્રને ‘બાલા રાજુ’ કહેવામાં આવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

તે આશ્ચર્યજનક અને ભાવનાત્મક પણ હતો, કારણ કે, તે એક પ્રતિષ્ઠિત પાત્રનું નામ હતું, જે તેના પોતાના પિતા અક્કીનેની નાગેશ્વર રાવે 70 વર્ષ પહેલા આ જ નામની ફિલ્મ ‘બાલરાજુ’ (Balaraju)માં ભજવ્યું હતું.

અખિલ અક્કીનેની ફિલ્મ પણ ટૂંક સમયમાં રિલીઝ થશે

પરિવાર માટે આ ખાસ ક્ષણને ચિહ્નિત કરવા માટે, દરેક વ્યક્તિએ એક કેક કાપી, જેમાં લવ સ્ટોરી અને અખિલ અક્કીનેની એજન્ટ સાથે બે રિલીઝ જોવા મળી. બીજી બાજુ, આમિર ખાન (Aamir Khan)ની લાલ સિંહ ચઢ્ઢા મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક છે અને આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આમિર ખાન અને ચૈતન્ય ઉપરાંત કરીના કપૂર ખાન પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

અત્યારે અક્કીનેની પરિવારની ડિનર પાર્ટીની વાત કરીએ તો ચૈતન્યની પત્ની અને અભિનેત્રી સામંથા બહાર આવેલા ફોટામાં ક્યાંય દેખાતી નથી. ફોટામાં સામંથાને ન જોતા, ચૈતન્ય અને તેમના છૂટાછેડાના સમાચારો પર ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. જો કે, સામંથા કે ચૈતન્યએ તેમના અલગ થવાના સમાચાર પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આ પણ વાંચો : ‘મિસ્ટર 56 ઇંચ ચીનથી ડર્યા’નાં નિવદેન પર આ કેન્દ્રિય પ્રધાને વાળ્યો જવાબ, કહ્યું કે રાહુલ ગાંધી પાર્ટ ટાઇમ રાજકારણી

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">