જાવેદ અખ્તર માનહાનિ કેસમાં સમન્સ મળ્યા બાદ ભડકી કંગના, કહ્યું ‘તમને સૌને છોડીશ નહીં’

કંગના રાનૌતનો કોન્ટ્રોવર્સી સાથે જૂનો સંબંધ છે. છેલ્લા ઘણાં વર્ષોથી ફિલ્મો સિવાય તે કોન્ટ્રોવર્સીના કારણે હેડલાઇન્સમાં રહે છે

જાવેદ અખ્તર માનહાનિ કેસમાં સમન્સ મળ્યા બાદ ભડકી કંગના, કહ્યું 'તમને સૌને છોડીશ નહીં'
કંગનાને મળ્યું સમન્સ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 21, 2021 | 5:17 PM

કંગના રાનાઉતનો કોન્ટ્રોવર્સી સાથે જૂનો સંબંધ છે. છેલ્લા ઘણાં વર્ષોથી ફિલ્મો સિવાય તે કોન્ટ્રોવર્સીના કારણે હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા છે કે મુંબઈ પોલીસે કંગનાને સમન્સ મોકલ્યું છે. જણાવી દઈએ કે જાવેદ અખ્તરે કંગના પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં અભિનેત્રીને 22 જાન્યુઆરીએ પોલીસ સમક્ષ હાજર થવું પડશે. હવે આ સમાચાર પર કંગના રાનાઉતે પોતાની પ્રતિક્રિયા આપી છે.

કંગનાનું કહેવું છે કે જેલમાં પૂરી ડો અને અને ત્રાસ આપો, તેમ છતાં હું લડીશ. તેણે ટ્વીટ કર્યું હતું કે, ‘આજે મારા માટે એક બીજુ સમન આવ્યું છે. તમે બધા ભેગા થઇ જાઓ. અને મને જેલમાં ધકેલી દો, ત્રાસ આપો . વધુ ઇચ્છો તો મારી સામે 500 કેસ દાખલ કરો. પણ માર્યા બાદ પણ મારી રાખ કહેશે કે તમને સૌ વરુઓને છોડીશ નહીં. ‘

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શું છે મુદ્દો જણાવી દઈએ કે જાવેદ અખ્તરે કંગના સામે આરોપ લગાવ્યો હતો કે અભિનેત્રીએ તેની વિરુદ્ધ અનેક ન્યુઝ ચેનલોમાં વિવાદિત નિવેદનો આપ્યા છે. જાવેદે કંગનાના તેવા નિવેદનો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જાવેદ અખ્તરે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે તે ઘણાં વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે અને કંગનાના નિવેદનોથી તેમની છબીને અસર થઈ રહી છે.

શું કહ્યું હતું કંગનાએ? કંગનાએ કહ્યું હતું કે જાવેદ અખ્તરે તેને રિતિક રોશન સામેનો કેસ પાછો ખેંચવાની ધમકી આપી હતી. કંગનાએ દાવો કર્યો કે, જાવેદ અખ્તરે તેમને કહ્યું હતું કે જો તે કેસ પાછો નહીં ખેંચે તો તેની પાસે કંઈ જ બચશે નહીં. જાવેદે કંગનાના આ નિવેદનની સામે ફરિયાદ નોંધાવી હતી. જાવેદે કહ્યું હતું કે કંગનાના આ બયાન બાદ ઘણા લોકોએ તેને ફોન કરીને ધમકી આપી હતી અને સોશિયલ મીડિયા પર પણ લોકોએ ખરાબ વર્તન કર્યું હતું.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">