Aamir Khan Spotted: કિરણ રાવથી છૂટાછેડા બાદ મોડી રાત્રે પહેલી પત્ની રીના દત્તાના ઘરે પહોંચ્યો આમિર ખાન, સામે આવ્યા ફોટો

આમિર મોડી રાત્રે પહેલી પત્ની રીના દત્તાના ઘરે પહોંચ્યો હતો. આમિરે તેની પહેલી પત્ની રીના દત્તાને છૂટાછેડા આપીને કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા.

Aamir Khan Spotted: કિરણ રાવથી છૂટાછેડા બાદ મોડી રાત્રે પહેલી પત્ની રીના દત્તાના ઘરે પહોંચ્યો આમિર ખાન, સામે આવ્યા ફોટો
Aamir Khan Spotted At Reena Dutta House
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 3:33 PM

Aamir Khan Spotted At Reena Dutta House: સુપરસ્ટાર હાલમાં જ છૂટાછેડાને લઈને ચર્ચામાં રહેલો આમિર મોડી રાત્રે પહેલી પત્ની રીના દત્તાના ઘરે પહોંચ્યો હતો. આ સમયગાળા દરમિયાનની તેમની કેટલીક તસવીરો સામે આવી છે.

છૂટાછેડા પછી પણ આમિર ખાન તેની ભૂતપૂર્વ પત્ની રીના દત્તા (Reena Dutta) અને કિરણ રાવ (Kiran Rao) બંને સાથે સારી મિત્રતા રાખે છે.આમિર ખાન ઘણીવાર રીના દત્તા અને કિરણ રાવ સાથે લંચ-ડિનર રાખે છે.

આ દરમિયાન જ્યારે આમિર (Aamir Khan)રવિવારે મોડી રાત્રે રીના દત્તના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન આમિર ખાન કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો.આ દરમિયાન આમિર ખાને કોરોના (Corona)થી બચવા માટે ફેસ માસ્ક પહેર્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

તમને જણાવી દઈએ કે, આમિરે તેની પહેલી પત્ની રીના દત્તાને છૂટાછેડા આપીને કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. જોકે, 15 વર્ષ પછી આમિર અને કિરણ રાવે પણ છૂટાછેડા લઈ લીધા હતા.તમને જણાવી દઈએ કે લગભગ 15 વર્ષના લાંબા સંબંધ બાદ બંને અલગ થયા છે. 28 ડિસેમ્બર 2005 ના રોજ બંનેએ એકબીજા સાથે લગ્ન સંબંધમાં બંધાયા હતા.

કિરણ અને આમિરના લગ્ન સાથે જોડાયેલો એક ખૂબ જ રસપ્રદ કિસ્સો છે. કહેવાય છે કે કિરણ સાથે લગ્ન કરવા માટે આમિરે 50 કરોડ ચૂકવવા પડ્યા હતા. છૂટાછેડા સમયે તેણે આ રકમ તેની પ્રથમ પત્નીને આપવાની હતી. તેની સાથે છૂટાછેડા લીધા બાદ આમિર અને કિરણ એક થઈ ગયા. પરંતુ લગ્નના 15 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. આમિર અને કિરણે સંયુક્ત નિવેદન જાહેર કરીને ખૂબ જ પરિપક્વતા સાથે અલગ થવાનો નિર્ણય કર્યો.

કિરણ અને આમિરને એક પુત્ર આઝાદ રાવ ખાન છે. બહુ ઓછા લોકો જાણે છે કે તે અભિનેત્રી અદિતિ રાવ હૈદરીની કઝીન છે. કિરણ રાવ ‘પાની ફાઉન્ડેશન’ નામની એનજીઓના સહ-સ્થાપક પણ છે. જે મહારાષ્ટ્રમાં દુષ્કાળની સમસ્યા પર કામ કરે છે. આમિર ખાન હાલમાં પોતાની આવનારી ફિલ્મો પર ફોકસ કરી રહ્યો છે સાથે જ દરેક તેની આગામી ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : Delhi-NCR Air Pollution: સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી, આક્ષેપબાજીમાં પડ્યા વગર કામ કરો, તમે પ્રચાર પાછળ કેટલો ખર્ચ કરો છો તેનું ઑડિટ કરવાની ફરજ પાડશો નહીં

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાએ નિરાશ કર્યા તો શું થયું આ ભારતીયે ઓસ્ટ્રેલિયા સાથે T20 વર્લ્ડકપ જીત્યો, જાણો કોણ છે આ વ્યક્તિ ?

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">