Aamir Khan Kiran Rao Divorce: છુટા પડયાના 24 કલાકમાં જ આમિર ખાન- કિરણ રાવ એકસાથે આવ્યા

તલાક થયાના ચોવીસ કલાકમાં જ આમિર ખાન (Aamir Khan) અને કિરણ રાવ (Kiran Rao) એક સાથે સામે આવ્યા. બંને એક સાથે મળીને ફેસબુક લાઇવ થયા.

Aamir Khan Kiran Rao Divorce: છુટા પડયાના 24 કલાકમાં જ આમિર ખાન- કિરણ રાવ એકસાથે આવ્યા
Kiran Rao, Aamir Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 12:00 PM

તલાક થયાના ચોવીસ કલાકમાં જ આમિર ખાન (Aamir Khan) અને કિરણ રાવ (Kiran Rao) એક સાથે સામે આવ્યા. બંને એક સાથે મળીને ફેસબુક લાઇવ થયા. પાની ફાઉન્ડેશન (Paani Foundation) દ્વારા આયોજિત કાર્યક્રમમાં બંનેએ ભાગ લીધો હતો અને બંનેએ મહારાષ્ટ્રના ખેડુતોને સોયાબીનના વાવેતરની ટીપ્સ જણાવી હતી. તેમના સંયુક્ત નિવેદનમાં બંનેએ જાહેરાત કરી છે કે છૂટાછેડા પછી પણ તેઓ ફિલ્મ્સ, પાની ફાઉન્ડેશન અને અન્ય પ્રોજેક્ટ્સમાં સાથે કામ કરવાનું ચાલુ રાખશે.

હકીકતમાં, પાની ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘સોયાબીંનચી ડિજિટલ શેટી શાલા’ (સોયાબીનની ડિજિટલ ખેતીની પાઠશાળા) નામનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જ્યારે યોજાયો ત્યાં સુધીમાં, આમિર ખાન અને કિરણ રાવનાં તલાકની ઘોષણા કરે 24 કલાક પણ થયા ન હતા.

પાની ફાઉન્ડેશનના કાર્યક્રમમાં આમિર ખાન અને કિરણ રાવ એક સાથે આવ્યા

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આમિર ખાન અને કિરણ રાવે ફેસબુક લાઇવની શરૂઆત કરી હતી. આ પછી, કાર્યક્રમમાં સત્યમેવ જયતે શોથી ખ્યાતિ મેળવનાર ડિરેક્ટર સત્યજીત ભટકલે કાર્યક્રમમાં પોતાનો ભાગ ભજવ્યો. તેમના સિવાય આ વિષયની જાણકારી કેટલાક જ્ઞાની લોકોએ કાર્યક્રમને આગળ વધાર્યો. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ડી.એલ.મોહિતે, ડો.આર.એસ.જાધવ, સવિતા તોડકર શામેલ થયા.

આમિર ખાન અને કિરણ રાવ છૂટા પડી ગયા છે

આ કાર્યક્રમ પૂર્વે આમિર ખાન અને કિરણ રાવ લગ્નના 15 વર્ષ પછી અલગ થઈ ગયા હતા. અભિનેતાએ એક નિવેદન બહાર પાડીને આ માહિતી આપી. અભિનેતાએ નિવેદનમાં લખ્યું છે, ‘આ 15 સુંદર વર્ષોમાં અમે એક સાથે મળીને જીવનભરના અનુભવો, આનંદ અને હાસ્ય શેર કર્યા છે અને અમારો સંબંધ ફક્ત વિશ્વાસ, સમ્માન અને પ્રેમમાં વધ્યો છે. હવે અમે અમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માંગીએ છીએ – હવે પતિ-પત્ની તરીકે નહીં, પણ એકબીજાના માટે સહ-માતાપિતા અને પરિવાર તરીકે.

આ પણ વાંચો :- Love Story : ટીવીના રામ-સીતાની રિયલ લાઈફમાં પણ બની જોડી, એકવાર નહીં પરંતુ 2 વાર કર્યા બંનેએ લગ્ન

આ પણ વાંચો :- Fatima Sana Shaikh છે બ્રાહ્મણ પરિવારમાંથી, આમિર ખાન સાથે નામ જોડાવા પર આપ્યું હતું આ મોટું નિવેદન

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">