રેડિયો ચેનલો હવે પાકિસ્તાની ગાયકોના ગીતો પણ ન વગાડી શકશે !

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલા પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈની FM ચેનલોને કહ્યું કે તે પાકિસ્તાની કલાકારોના ગીત ના વગાડે. રાજ ઠાકરેની પાર્ટીના એક નેતાએ ગારમેન્ટસની આંતરરાષ્ટ્રીય બ્રાંન્ડોને પણ કહ્યું કે તેઓ પાકિસ્તાનમાં બનતા કપડાં ના વેચે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની મહાસચિવ શાલિની ઠાકરેએ કહ્યું કે આતંકવાદી હુમલાને લઈને પાર્ટીએ આ નિર્ણય કર્યો છે. જો FM […]

રેડિયો ચેનલો હવે પાકિસ્તાની ગાયકોના ગીતો પણ ન વગાડી શકશે !
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 18, 2019 | 5:18 PM

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલા પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈની FM ચેનલોને કહ્યું કે તે પાકિસ્તાની કલાકારોના ગીત ના વગાડે.

રાજ ઠાકરેની પાર્ટીના એક નેતાએ ગારમેન્ટસની આંતરરાષ્ટ્રીય બ્રાંન્ડોને પણ કહ્યું કે તેઓ પાકિસ્તાનમાં બનતા કપડાં ના વેચે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની મહાસચિવ શાલિની ઠાકરેએ કહ્યું કે આતંકવાદી હુમલાને લઈને પાર્ટીએ આ નિર્ણય કર્યો છે. જો FM ચેનલો પાકિસ્તાની કલાકારોનું સંગીત નહી રોકે તો તેમને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.

TV9 Gujarati

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નેતા અખિલ ચિત્રેએ ગારમેન્ટસની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડોને લખ્યું છે કે અને તેમને કહ્યું છે કે અમે પાકિસ્તાનમાં બનેલ કપડા ખરીદવાની જરૂર નથી. મેં ઘણી બ્રાન્ડોને ઈ-મેલ મોકલ્યો છે અને તેમને રોકવા માટે કહ્યું છે.

આ પણ વાંચો : ભરૂચના મોઢ મોદી સમાજે મોઢેશ્વરી માતાનો પાટોત્સવ સાદગીથી મનાવી આકર્ષણનું કેન્દ્ર બન્યા,શહીદોના પરિવારને કરશે મદદ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ શનિવારે સંગીત કંપનીઓને કહ્યું કે તે પાકિસ્તાની ગાયકોની સાથે કામ ન કરે. ભૂષણ કુમારની ટી સીરીઝે પાકિસ્તાની ગાયકો રાહત ફતેહ અલી ખાન અને આતિફ અસલમના ગીતો યુટયુબ પરથી હટાવ્યા હતા. ઉરીમાં 2016માં થયેલ આતંકી હુમલા પછી મનસેએ ભારતમાં કામ કરતા પાકિસ્તાની કલાકારોને દેશ છોડવાનું કહ્યું હતું.

[yop_poll id=1582]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">