West Bengal Election Result 2021: TMCની ટિકિટથી જીત્યા ક્રિકેટર મનોજ તિવારી જાણો શા માટે આવ્યા રાજકારણમાં

ક્રિકેટર મનોજ તિવારી શરુઆતથી રાજકારણમાં જવા માટે વિચારી રહ્યા હતા. પરંતુ ગયા વર્ષે કોવિડ-19ના કારણે લાગેલા લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોની હાલત જોઈને આખરે ક્રિકેટની જગ્યાએ રાજકારણનો છેડો પકડ્યો.

West Bengal Election Result 2021: TMCની ટિકિટથી જીત્યા ક્રિકેટર મનોજ તિવારી જાણો શા માટે આવ્યા રાજકારણમાં
Manoj Tiwari
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 02, 2021 | 10:45 PM

West Bengal Election Result 2021: ક્રિકેટર મનોજ તિવારી શરુઆતથી રાજકારણમાં જવા માટે વિચારી રહ્યા હતા. પરંતુ ગયા વર્ષે કોવિડ-19ના કારણે લાગેલા લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોની હાલત જોઈને આખરે ક્રિકેટની જગ્યાએ રાજકારણનો છેડો પકડ્યો. તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર તિવારીએ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં શિબપુર વિધાનસભા ક્ષેત્રથી ભાજપના રથિન ચક્રવર્તીને 6000થી વધારે મતોથી હરાવ્યા.

બંગાળના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક તિવારીએ એક ન્યૂઝ એજન્સીને પોતાની પ્રાથમિકતા વિશે જણાવતા કહ્યું કે મારા ક્ષેત્રમાં પ્રભાવી કોવિડ-19 પ્રબંધન, જાગૃતિ વધારવા તથા પોતાના ક્ષેત્રના લોકોને સુરક્ષિત રાખવાએ મારુ પહેલુ કામ હશે આ એક પડકાર છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

તિવારીને વિપરીત પરિસ્થિતિઓ હોવા છતાં પોતાની જીત પર ભરોસો હતો. તેમણે કહ્યું કે હું આ ચૂંટણી માટે સારી રીતે તૈયાર હતો અને મેં જીત માટે ઘણી મહેનત કરી હતી. હું જાણુ છુ કે રાજકારણ આસાન કામ નથી અને એક અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા નવા વ્યકિત માટે વધારે મુશ્કેલ થઈ જાય છે. મેં શિબપુરમાં ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો તેઓ મારા ઈરાદાથી વાકેફ હતા.

તિવારીએ સ્વીકાર કર્યો કે ઘરેલુ ક્રિકેટમાં કરિયર સારુ હોવા છતાં રાજકારણને પસંદ કરવુ જોખમ બરાબર હતુ. તેમણે કહ્યું હા આ જોખમ ભરેલુ હતુ, પરંતુ તમે દીદીને ના ન કહી શકો. દીદી મારા પ્રેરણસ્ત્રોત રહ્યા છે. જ્યારે દીદીએ વાત કરી ત્યારે ઘુંટણમાં વાગ્યુ હોવાના કારણે હું વિજય હજારે ટ્રોફી રમી નહોતો રહ્યો. મેં ત્યારે વિચાર્યુ કે ઈજા ગંભીર થઈ શકે છે, મારે ક્રિકેટ સિવાય પણ કંઈ વિચારવુ પડશે.

તિવારીએ કહ્યું કે ભાજપે પણ મારો સંપર્ક કર્યો હતો, પરંતુ જ્યારે મેં પ્રવાસી મજૂરોની દુર્દશા જોઈ તો પછી મને લાગ્યુ કે તેમની સાથે જોડાવું મારા આદર્શો અને વિશ્વાસને અનુરુપ નહીં હોય. મેં જે જોયું તેનાથી હું હેરાન થઈ ગયો. મેં ભાજપને જવાબ આપ્યો નહીં. તેમણે વચનો પૂરા કર્યા  નહીં અને કોવિડ પ્રબંધન આનુ એક ઉદાહરણ હતું.

આ પણ વાંચો: West Bengal Election Result 2021: જાણો પશ્ચિમ બંગાળમાં હાર બાદ શું બોલ્યા ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">