West Bengal Assembly Elections 2021 : નંદીગ્રામ જીતવા મમતા અને શુભેંદુ વચ્ચે જુબાની જંગ

West Bengal Assembly Elections 2021 : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સંગ્રામ દિવસેને દિવસે વધારે તેજ થઇ રહ્યો છે. નિવેદનોની ગર્મી રાજકીયા તાપમાન વધારે વધારી રહી છે. નંદીગ્રામ સીટ પર તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર મમતા બેનર્જી અને ભાજપના ઉમેદવાર શુભેંદુ અધિકારીના પિતા વચ્ચે સોમવારે જુબાની જંગ થયો. પૂર્વ મેદિનીપુર જિલ્લાની પ્રતિષ્ઠિત સીટ પર જબરદસ્ત પ્રચાર ચાલી રહ્યો છે. મંગળવારે સાંજે થંભી જશે. કારણ કે ત્યાં બીજા ચરણ અંતર્ગત એપ્રિલમાં વોટિંગ થશે. 

West Bengal Assembly Elections 2021 : નંદીગ્રામ જીતવા મમતા અને શુભેંદુ વચ્ચે જુબાની જંગ
Suvendu Adhikari and Mamata Banerjee
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 30, 2021 | 11:09 AM

West Bengal Assembly Elections 2021 : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સંગ્રામ દિવસેને દિવસે વધારે તેજ થઇ રહ્યો છે. નિવેદનોની ગર્મી રાજકીય તાપમાન વધારે વધારી રહી છે. નંદીગ્રામ સીટ પર તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર મમતા બેનર્જી અને ભાજપના ઉમેદવાર શુભેંદુ અધિકારીના પિતા વચ્ચે સોમવારે જુબાની જંગ થયો. પૂર્વ મેદિનીપુર જિલ્લાની પ્રતિષ્ઠિત સીટ પર જબરદસ્ત પ્રચાર ચાલી રહ્યો છે.  જે મંગળવારે સાંજે થંભી જશે. કારણ કે ત્યાં બીજા ચરણ અંતર્ગત એપ્રિલમાં વોટિંગ થશે.

શુભેંદુનો મમતા પર નિશાન 

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

શુભેંદુ અધિકારીએ મમતા પર નિશાન સાધતા કહ્યું કે ટીએમસી પ્રાઇવેટ લિમિટેડના માલિક પોતાના પગમાં પટ્ટી સાથે નંદીગ્રામમાં છે. કંપનીના  તેમના કર્મચારી નાના-મોટા ચોર છે.  તેમણે કહ્યું કે હું મમતા બેનર્જીને જવાબ નહી આપુ. એ ખોટી ભાષાનો ઉપયોગ કરે છે. તેમના ભાષણની અહીં કોઇ અસર નથી. એમને જવાબ મળશે. તેઓ અહીંથી હારીને ભાગશે અને ઇતિહાસ બનાવશે.

મમતા બેનર્જીએ તાક્યુ અધિકારી પરિવાર પર નિશાન 

બીજી તરફ મમતાએ અધિકારી અને તેમના પિતા શિશિર અધિકારી પર નિશાન સાધતા મુખ્યમંત્રી બેનર્જીએ આરોપ લગાવ્યો કે કૃષિ અધિગ્રહણના વિરુધ્ધ ઐતિહાસિક આંદોલન દરમ્યાન 14 માર્ચ 2007ના રોજ પિતા-પુત્રની જાણકારી વિના પોલીસ નંદીગ્રામમાં નહીં આવી શકે. મમતા બેનર્જીએ કહ્યું કે પિતા-પુત્રની જાણકારી વિના પોલીસ નંદીગ્રામમાં ઘુસી નહી શકે. આ મારી ભૂલ છે કે મે આટલો પ્રેમ આપ્યો.

મહત્વપૂર્ણ છે કે શુભેંદુ અધિકારી તેમના પિતા શિશિર અધિકારી અને ભાઇ સોમેંદુએ તૃણમુલ છોડી ભાજપનો છેડો પકડ્યો. બેનર્જી તેમને ગદ્દાર કહી રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે મે તેમના માટે શું નથી કર્યુ. મેં તેમને પરિવહન , પર્યાવરણ અને સિંચાઇ મંત્રી બનાવ્યા છે. મે તેમને હુગલી રિવર બ્રિજ કમિશનના અધ્યક્ષ બનાવ્યા હતા. મે તેમના પિતાને દીધા વિકાસ પ્રાધિકરણના અધ્યક્ષ બનાવ્યા. મેં તેમના ભાઇ સોમેંદુ અધિકારીને હલ્દિયા વિકાસ પ્રાધિકરણના અધ્યક્ષ બનાવ્યા. મેં તેમના ભાઇને કોંટોઇ નગરપાલિકાના અધ્યક્ષ બનાવ્યા.

સીએમ બેનર્જીએ કહ્યું કે મેં એક જ પરિવારને ઓછામાં ઓછા 10 પદ આપ્યા અને તેમણે આ રીતે તેનું પ્રતિફળ આપ્યું . તેમણે ઝેરીલા ગદ્દારોની જેમ વિશ્વાસઘાત કર્યો.મમતાના ઓરોપ પર શિશિર અધિકારીએ કહ્યું કે તેઓ નિરર્થક વાતો કરી રહ્યા છે કારણ કે તે સમજી  ચૂક્યા છે તેઓ નંદીગ્રામથી હારી રહ્યા છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જીએ શુભેંદુના કારણે નંદીગ્રામ આંદોલનનો લાભ ઉઠાવ્યો જેમણે માકપાના આતંક વિરુધ્ધ લડાઇમાં પોતાનો જીવ જોખમમાં નાખ્યો અને મુખ્યમંત્રી બનવા માટે તેમનો (શુભેંદુ ) અને મારો ઉપયોગ કર્યો. તેઓ હવે અમારી વિરુધ્ધ બોલી રહ્યા છે કારણ કે અમે તેમના કામ કરવાની રીતનો વિરોધ કર્યો. તેમનો નંદીગ્રામ અને બંગાળના લોકો સામે પર્દાફાશ થશે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">