Punjab Election Results 2022: સરદાર ભગત સિંહના ગામમાં ભગવંત માન લેશે શપથ, AAP નેતાએ કહ્યું- સરકારી ઓફિસમાં CMની તસવીર નહીં લગાવવામાં આવશે

પંજાબમાં આમ આદમી પાર્ટી પ્રથમ વખત સરકાર બનાવવા જઈ રહી છે અને પાર્ટી દ્વારા મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવેલા ભગવંત માનને ઐતિહાસિક જીત બાદ કહ્યું કે દુનિયાના ખૂણે ખૂણે વસેલા પંજાબીઓનો આભાર. જે લોકો આવી નથી શક્યા તે પણ આ જંગના ભાગ બન્યા.

Punjab Election Results 2022: સરદાર ભગત સિંહના ગામમાં ભગવંત માન લેશે શપથ, AAP નેતાએ કહ્યું- સરકારી ઓફિસમાં CMની તસવીર નહીં લગાવવામાં આવશે
Bhagwant Mann (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 2:45 PM

પંજાબમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પહેલીવાર સરકાર બનાવવા જઈ રહી છે અને પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ભગવંત માન (Bhagwant mann)એ ઐતિહાસિક જીત બાદ કહ્યું કે દુનિયાના ખૂણે ખૂણે વસેલા પંજાબીઓનો આભાર, જે લોકો આવી નથી શક્યા તે પણ આ જંગના ભાગ બન્યા. વિપક્ષી દળોએ અંગત પ્રહારો અને ટિપ્પણીઓ કરી, આજે હું આ મંચ પરથી કહેવા માગુ છું કે તેમને આ શબ્દાવલી મુબારક. 117 સભ્યોની પંજાબ એસેમ્બલી (Punjab Election Results 2022માં આમ આદમી પાર્ટી 85 થી વધુ સીટો પર આગળ છે.

પંજાબમાં ઐતિહાસિક જીત બાદ ભગવંત માને કહ્યું કે અમે લોકોના સેવક છીએ. અમારે લોકોની સેવા કરવાની છે, પહેલા પંજાબ મોટા સ્થળોએથી ચાલતું હતું, હવે તે ગામડાઓ અને ખેતરોમાં ચાલશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

હવે જવાબદારી લેવાનો મારો વારો છેઃ ભગવંત માન

બમ્પર બહુમતી સાથે જીત નોંધાવવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને પરિણામ પર કહ્યું કે, બેરોજગારીની નિરાશામાં યુવાનોના હાથમાં ડ્રગ્સ છે, તમે યુક્રેનમાં જુઓ છો, તમે નાના દેશમાં ભણવા ગયા છો, શું આપણે અહીં ન ભણી શકીએ? તમે લોકોએ ઝાડુ ફેંરવીને તમારું વચન પાળ્યું, હવે જવાબદારી નિભાવવાનો વારો મારો છે.

પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલનો આભાર માનતા ભગવંત માને કહ્યું, ‘શુગર હોવા છતાં અમને આટલો સમય આપવા બદલ અરવિંદ કેજરીવાલ જીનો આભાર. ડોક્ટરોએ પણ તેમને ના પાડી હતી.’ તેમણે કહ્યું, ‘હું બીજા એક સારા સમાચાર આપું છું કે કોઈપણ સરકારી ઓફિસમાં મુખ્યમંત્રીની તસવીર નહીં હોય. જેમાં ભગતસિંહ અને આંબેડકરનો જ ફોટો હશે. તેમણે કહ્યું કે અમે પહેલા બેરોજગારી દૂર કરીશું. બધાનો આભાર.

ભગતસિંહના ગામમાં સીએમ પદના શપથ લેશે

દરમિયાન એવા સમાચાર છે કે ભગવંત માન શહીદ આઝમ સરદાર ભગત સિંહના જન્મસ્થળ ખટકરકલનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે.

AAPના કન્વીનર અને ચીફ અરવિંદ કેજરીવાલે પંજાબમાં બમ્પર જીત હાંસલ કરવા બદલ ભગવંત માનને અભિનંદન પાઠવ્યા છે. અરવિંદ કેજરીવાલે ભગવંત માનને ફોન કરીને તેમને અને પાર્ટીની જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો-

UP Election Result 2022 : યુપી ચૂંટણીમાં સીએમ યોગીનું ‘બુલડોઝર’ ફર્યુ, પાર્ટી સમર્થકોએ ઉજવણી શરૂ કરી

આ પણ વાંચો-

Akhilesh Yadav Education: એન્જિનિયરિંગ બાદ અખિલેશે રાજકારણમાં કર્યો પ્રવેશ, જાણો કેવી રહી સિડનીથી રાજકારણ સુધીની સફર

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">