પશ્ચિમ બંગાળમાં ભાજપના 2 કાર્યકર્તાઓની હત્યા, પાર્ટીએ TMC કાર્યકર્તાઓ પર લગાવ્યો આરોપ

પશ્ચિમ બંગાળ ( West Bengal)માં ભાજપના બે કાર્યકર્તાઓના મોત થયા છે. ભાજપે આને હત્યા ગણાવી છે. બંને કાર્યકર્તાઓની ઓળખ પ્રતાપ બર્મન અને દીપાંકર વિશ્વાસ તરીકે થઈ છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપના 2 કાર્યકર્તાઓની હત્યા, પાર્ટીએ TMC કાર્યકર્તાઓ પર લગાવ્યો આરોપ
Follow Us:
| Updated on: Mar 25, 2021 | 11:30 PM

પશ્ચિમ બંગાળ ( West Bengal)માં ભાજપના બે કાર્યકર્તાઓના મોત થયા છે. ભાજપે આને હત્યા ગણાવી છે. બંને કાર્યકર્તાઓની ઓળખ પ્રતાપ બર્મન અને દીપાંકર વિશ્વાસ તરીકે થઈ છે. પ્રદેશ ભાજપ તરફથી વોટસએપ ગ્રુપ પર જાહેર નિવેદનમાં TMC કાર્યકર્તાઓ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. ભાજપે જણાવ્યું કે બંને કાર્યકર્તા નદિયા જિલ્લાના શાંતિપુરના રહેવાસી હતા.

તેમનો ગુન્હો બસ એટલો હતો કે આ પાર્ટીના કાર્યકર્તા હતા અને પાર્ટી માટે કામ કરતા હતા. પાર્ટી તરફથી જાહેર થયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે રાજકીય વિચારધારાને લીધે કોઈને મારવું એ હિંસાની બર્બર કૃત્ય છે અને બંગાળમાં મમતા બેનર્જી સામાન્ય રીતે આવું કરે છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

અમે ડરીશું નહીં: કૈલાશ વિજયવર્ગીય

પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર નિશાન સાધ્યું. તેમને ભાજપ કાર્યકર્તાના શંકાસ્પદ મોત પર સવાલ ઉઠાવતા કહ્યું કે બંગાળમાં ભાજપના લોકો ડરશે નહીં. મમતા બેનર્જીને રાજ્યની સત્તાથી હટાવવાનો જ ભાજપનો ઉદ્દેશ્ય છે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે પૂરૂલિયામાં મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે દીદીનો એટલો આતંક છે કે તમે આ ગરમીમાં તેમને હરાવવા માટે આવ્યા છો. તેમને કહ્યું કે દીદી પુરૂલિયામાં ફ્લોરાઈડ યૂક્ત પાણી પીવડાવે છે. તમે એક વખત દીદીને કાઢી દો, 10 હજાર કરોડ રૂપિયાના ખર્ચથી આ વિસ્તારમાં શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા ભાજપ કરશે. 5 ટકાથી ઓછા ઘરમાં પુરૂલિયામાં નળમાંથી પાણી આવે છે.

આ પણ વાંચો: Bharat Bandh: આવતીકાલે ભારતબંધનું એલાન, સવારે 6 વાગ્યાથી રસ્તા જામ કરશે ખેડૂતો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">