Gujarat Election 2022: રાજીનામું આપ્યું તે પહેલા મેં કોંગ્રેસ પાસે ટિકિટ પણ માંગી નથી: હિમાંશુ વ્યાસ

હિમાંશુ વ્યાસે (Himanshu vyas) આક્ષેપ કર્યો હતો કે, કૉંગ્રેસના મોટા નેતાઓની આજુબાજુના લોકો કાર્યકર્તાને નેતાઓથી દૂર રાખી રહ્યા છે. સાથે જ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી લડવાનો કોઈ મોહ નથી અને 2022ની ચૂંટણી હું નહીં લડું.

Gujarat Election 2022: રાજીનામું આપ્યું તે પહેલા મેં કોંગ્રેસ પાસે ટિકિટ પણ માંગી નથી: હિમાંશુ વ્યાસ
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હિમાંશુ વ્યાસ પહોંચ્યા કમલમ
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Nov 05, 2022 | 2:37 PM

હિમાંશુ વ્યાસે કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખી રાજીનામું આપ્યું છે ત્યારે TV9ની ટીમે હિમાંશુ વ્યાસ સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે, હિમાંશુ વ્યાસે શા માટે રાજીનામુ આપ્યું હતું. તેમના દ્વારા જાણવા મળ્યું કે, કૉંગ્રેસમાં રાષ્ટ્રીય નેતાઓને મળવું ખુબ જ અઘરૂ થઈ ગયું હતું. તેમણે જણાવ્યું કે, કૉંગ્રેસમાં રહી ગૂંગળામણ અનુભવતો હતો અને ચમચાગીરી કરી શકું તેમ નહોંતો. સાથે સાથે હિમાંશુ વ્યાસે આક્ષેપ કર્યો હતો કે, કૉંગ્રેસના મોટા નેતાઓની આજુબાજુના લોકો કાર્યકર્તાને નેતાઓથી દૂર રાખી રહ્યા છે. સાથે જ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી લડવાનો કોઈ મોહ નથી અને 2022ની ચૂંટણી હું નહીં લડું.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

તેમણે  ટિકિટ મુદ્દે જણાવ્યું હતું કે રાજીનામું આપ્યું તે પહેલા મેં કોંગ્રેસ પાસે ટિકિટ પણ માંગી નથી. હિમાશું વ્યાસ કોંગ્રેસમાંથી  રાજીનામું આપ્યા બાદ કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જેને  પગલે એવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ ભાજપમાં જોડાઈ જશે. નોંધનીય છે કે ચૂંટણી નજીક આવતા ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું.

જયનારાયણ વ્યાસને ભાજપે બે વાર ટિકિટ આપી: પાટીલ

તેમણે જયનારાયણ વ્યાસજીના રાજીનામાં અંગે પુછાયેલા સવાલના જવાબમાં જણાવ્યું કે, જયનારાયણભાઇ વ્યાસ છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે હતા. જયનારાયણભાઇને પાર્ટીએ 2 વખત ટિકિટ આપી હતી. તેઓ કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂકયા છે પરંતુ 75 વર્ષ પછી ભાજપમાં ટિકિટની અપેક્ષા ન હોય અને આ પાર્ટીનો એક નિયમ છે તેના કારણે તેમને રાજીનામું આપ્યું હશે. જેને પાર્ટીએ સ્વીકાર્યુ છે. સી.આર. પાટીલે ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર અંગે પુછાયેલા સવાલમાં જણાવ્યું કે, ભાજપ કોઇ પણ નેતાના સગાને ટિકિટ નથી આપવાની.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">