Gujarat Election : હવે ઉતર ગુજરાતમાં પકડ મજબૂત કરવા AAP ની મથામણ, આ થીમ પર 6 દિવસની યાત્રા કરશે મનિષ સિસોદિયા

આમ આદમી પાર્ટી (AAP) પોતાને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ મજબૂત ગણી રઈ રહી છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં તેઓને હજી સુધી જોઈએ તે રીતે સફળતા નથી મળી રહી. જેથી લોકો સુધી પહોંચવા માટે હવે ઉતર ગુજરાતમાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

Gujarat Election : હવે ઉતર ગુજરાતમાં પકડ મજબૂત કરવા AAP ની મથામણ, આ થીમ પર 6 દિવસની યાત્રા કરશે મનિષ સિસોદિયા
Manish Sisodia gujarat visit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 9:31 AM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) જેમ-જેમ નજીક આવી રહી છે,તેમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યા છે. દરેક રાજકીય પાર્ટી (political party) એડી ચોટીનુ જોર લગાવી રહી છે. ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં મહતમ બેઠકો હાંસલ કરવા મેદાનમાં ઉતરી છે. દિલ્લીના મુખ્યપ્રધાન કેજરીવાલ (Arvind kejriwal) બાદ હવે નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. મનીષ સિસોદિયા(Manish sisodia)  છ દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. મનિષ સિસોદિયા સાબરમતી ગાંધી આશ્રમથી ઉત્તર ગુજરાતમાં (North gujarat) આમ આદમી પાર્ટીની યાત્રાનો પ્રારંભ કરાવશે.

ઉતર ગુજરાતમાં પરિવર્તન લાવવા AAP ની હાકલ

મનિષ સિસોદિયા સમગ્ર ઉત્તર ગુજરાતમાં યાત્રા કરી લોકોને પરિવર્તન લાવવા માટે હાકલ કરશે. ‘બસ હવે પરિવર્તન જોઈએ’ ના થીમ પર 6 દિવસ સુધી આ યાત્રા યોજાશે.આ થીમ પર ઉત્તર ગુજરાતમાં (Gujarat) અલગ અલગ જગ્યાએ યાત્રા અને સભાઓ ગજવશે. આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પોતાને  વધુ મજબૂત ગણાવી રહી છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં તેઓને હજી સુધી જોઈએ તે રીતે સફળતા નથી મળી રહી. જેથી લોકો સુધી પહોંચવા માટે હવે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

અરવિંદ કેજરીવાલે વડોદરામાં વધુ એક વખત કરી વચનોની લ્હાણી

આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે વડોદરામાં (vadodara) પ્રજાને વધુ એક વાયદો કર્યો છે. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના અમલી બનાવવાનો વાયદો આપ્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં છે. રાજ્ય સરકાર કર્મચારીઓના પ્રશ્નોને ઉકેલવામાં રસ દાખવતી નથી. અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓના આક્રોશને એનકેશ કરવાનો પ્રયત્ન કર્યો અને ગુજરાતના સરકારી કર્મચારીઓને અંદરખાને આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અપીલ કરી.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">