Gujarat Election : કોંગ્રેસનુ દિવા સ્વપ્ન ! કથળતી સ્થિતિ વચ્ચે આ સાંસદે 125 બેઠક જીતવાની આશા વ્યક્ત કરી

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat election 2022) આ વખતે બરોબરનો જંગ જામશે. આ બધાની વચ્ચે 'એક સાંધે ત્યાં તેર તુટે' જેવી સ્થિતિ વચ્ચે પણ ટકી રહેવાની કોંગ્રેસને આશા છે.

Gujarat Election :  કોંગ્રેસનુ દિવા સ્વપ્ન ! કથળતી સ્થિતિ વચ્ચે આ સાંસદે 125 બેઠક જીતવાની આશા વ્યક્ત કરી
Gujarat Congress
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 8:41 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ ગુજરાતનો ગઢ જીતવા મથામણ કરી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટી (AAP) પણ પોતાનુ કિસ્મત અજમાવવા મેદાનમાં ઉતરી છે, ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat election 2022) બરોબરનો જંગ જામશે. આ બધાની વચ્ચે ‘એક સાંધે ત્યાં તેર તુટે’ જેવી સ્થિતિ વચ્ચે પણ ટકી રહેવાની કોંગ્રેસને આશા છે. જો કે આ કોંગ્રેસ પાર્ટીની (Congress) હાલની સ્થિતિને જોતા,રાજકીય વિશ્લેષકો આને દિવા સ્વપ્ન જેવુ ગણાવી રહ્યાં છે.

ચૂંટણીનો જંગ જીતવાને લઈ કોંગ્રેસ આશાવાદ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવાને લઈ કોંગ્રેસમાં આશાવાદ છે.કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિકે (Congress MP AmeeYajnik) કહ્યું કે પ્રજા મોંઘવારી અને ગુજરાત સરકારના કાર્યોથી નિરાશ છે.અમી યાજ્ઞિકે કોંગ્રેસને ગુજરાતમાં 125 બેઠક મળવાની આશા વ્યક્ત કરી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કોંગ્રેસની વાયદાઓની વણઝાર

ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી (Assembly Election)ને લઈ કોંગ્રેસ (Congress) પ્રજાને વધુ ત્રણ વચન આપ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે ગુજરાતમાં સરકાર બનશે તો જૂની પેન્શન યોજના (Old Pension Scheme) ફરી લાગુ કરીશું. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં 100 દિવસીય ઈન્દિરા ગાંધી રોજગાર યોજના શરૂ કરાશે. ઉપરાંત ગરીબોને સવાર સાંજ માત્ર 8 રૂપિયામાં શહેરી વિસ્તારોમાં ભોજનની વ્યવસ્થા કરાશે. જેમાં બપોરે અને સાંજે 100 ગ્રામ દાળ, શાક, રોટલી અને અથાણા સહિતનું પૌષ્ટિક ભોજન જરૂરિયાતમંદોને આપવામાં આવશે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">