Assam :કોણ બનશે મુખ્યમંત્રી, સોનેવાલ બીજીવાર સીએમ બનશે કે હેંમત બિસ્વા સરમાને મળશે કમાન

આસામમાં ફરીથી એનડીએની સરકાર બનવા જઈ રહી છે. 2 મેના રોજ મતગણતરી બાદ તે સ્પષ્ટ થઈ ગયું છે. પરંતુ મુખ્યમંત્રી કોણ બનશે? આ વખતે હેમંત બિસ્વા સરમાને રાજ્યની કમાન સોંપવામાં આવશે કે પછી સર્વાનંદ સોનોવાલ ફરીથી મુખ્યમંત્રી બનશે? રાજ્યના લોકોને હજી સુધી આ સવાલનો જવાબ મળ્યો નથી. મતગણતરીના બે દિવસ બાદ હજુ પણ ભાવિ મુખ્યમંત્રી અંગે અટકળો તેજ છે.

Assam :કોણ બનશે મુખ્યમંત્રી, સોનેવાલ બીજીવાર સીએમ બનશે કે હેંમત બિસ્વા સરમાને મળશે કમાન
આસામ :સોનેવાલ બીજીવાર સીએમ બનશે કે હેંમત બિસ્વા સરમાને મળશે કમાન
Follow Us:
| Updated on: May 04, 2021 | 3:35 PM

Assam માં ફરીથી એનડીએની સરકાર બનવા જઈ રહી છે. 2 મેના રોજ મતગણતરી બાદ તે સ્પષ્ટ થઈ ગયું છે. પરંતુ મુખ્યમંત્રી કોણ બનશે? આ વખતે હેમંત બિસ્વા સરમાને રાજ્યની કમાન સોંપવામાં આવશે કે પછી સર્વાનંદ સોનોવાલ ફરીથી મુખ્યમંત્રી બનશે? રાજ્યના લોકોને હજી સુધી આ સવાલનો જવાબ મળ્યો નથી. મતગણતરીના બે દિવસ બાદ હજુ પણ ભાવિ મુખ્યમંત્રી અંગે અટકળો તેજ છે.

Assam ની 126 બેઠકવાળી વિધાનસભામાં એનડીએને 75 બેઠકો મળી છે.જ્યારે કોંગ્રેસની આગેવાનીના ‘મહાજો 50  બેઠકો પર ચૂંટણી જીતી છે. આ ઉપરાંત એક બેઠક જેલમાં બંધ  સામાજિક કાર્યકર અખિલ ગોગાઈ દ્વારા જીતી લેવામાં આવી છે. હેમંત બિસ્વા સરમાએ મંગળવારે ગુવાહાટીમાં પ્રેસને જણાવ્યું હતું કે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હાલમ કોલકાતામાં છે. તેથી મને નથી લાગતું કે આજે કોઈ બેઠક મળશે. મને લાગે છે કે બેઠક આવતીકાલે મળી શકશે.

તેમણે કહ્યું પાટી હાઇ કમાન્ડ દિલ્હીથી જ દરેક બાબતોનો નિર્ણય લે છે. તેથી આપણે રાહ જોવી પડશે. પાર્ટીની સંસદીય પાર્ટીની બેઠક દિલ્હીમાં યોજાશે જેમાં લોકોનો અભિપ્રાય લઈ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રિય કૃષિ પ્રધાન નિરીક્ષક તરીકે ગુવાહાટીની મુલાકાત લઈ શકે છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Assam માં વર્ષ 2016 માં સરબાનંદ સોનોવાલની આગેવાની હેઠળની ભાજપ જીતી હતી અને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે કોઈની ઘોષણા કરવામાં આવી નથી. એનઆરસી અને સીએએ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ પછી પણ, સર્વાનંદ સોનોવાલ પાર્ટીને ફરીથી સત્તામાં લાવવામાં સફળ થયા. તે જ સમયે, હેમંત બિસ્વા સરમા ઉત્તર-પૂર્વમાં ભાજપના સૌથી પ્રભાવશાળી નેતા છે. સરમા રાજ્યના નાણાં અને આરોગ્ય પ્રધાન રહી ચૂક્યા છે અને બંને મંત્રાલયોમાં તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે. આ વખતે તેઓ સીએમ પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.

Latest News Updates

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
g clip-path="url(#clip0_868_265)">