બ્રિટનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે, બ્રિટને પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા આપવાનું કર્યુ શરુ

UK Post Study Work Visa : બ્રિટન સરકારના આ પગલાથી ભારત સહિત અનેક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેનો ફાયદો થશે. આનાથી વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ બે વર્ષ સુધી કામ કરવાની તેમજ કામ શોધવાની અને બ્રિટનમાં રહેવાની સુવિધા મળશે.

બ્રિટનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે, બ્રિટને પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા આપવાનું કર્યુ શરુ
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 12:06 PM

Education News : બ્રિટનના ગૃહ વિભાગે ગુરુવારે એક જુલાઇ 2021ના રોજ ઔપચારિક રુપથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાનો માર્ગ ખોલી દીધો છે. આપને જણાવી દઇએ કે પીએસડબ્લ્યૂ (પોસ્ટ સ્ટડી વર્ક વિઝા) એટલે કે ગ્રેજ્યુએટ રુટ વિઝા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ થયા બાદ બે વર્ષ સુધી કામ કરવાની તેમજ કામ શોધવાની અને બ્રિટનમાં રહેવાની સુવિધા આપે છે.

પ્રીતી પટેલે ટ્વીટ કરી આપી જાણકારી 

બ્રિટિશ સરકારના આ પગલાથી ભારત અને અન્ય દેશના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ નોકરી અને કામકાજનો અનુભવ લેવા માટે રહેવાનો અધિકાર પ્રાપ્ત થશે. તેની જાણકારી બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલે પોતે ટ્વીટ કરીને આપી છે. પ્રીતી પટેલે ટ્વીટ કરીને લખ્યુ ગ્રેજ્યુએટ ઇમિગ્રેશન રુટ હવે ખુલ્લો છે. અમે અહીં રહેવા અને યૂકેમાં યોગદાન ચાલુ રાખવા માટે સૌથી સારા અને પ્રતિભાશાળી લોકોની મદદ કરી રહ્યા છીએ. આ એક ઉદાહરણ છે કે કેવી રીતે અમારી નવી અંક આધારિત ઇમિગ્રેશન પ્રણાલી આખા દેશના લાભ માટે કામ કરશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

https://twitter.com/pritipatel/status/1410547651565719553?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1410547651565719553%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.amarujala.com%2Feducation%2Fuk-opens-new-post-study-work-visa-route-for-students-benefit-indian-students

ગયા વર્ષે કરાઇ હતી ગ્રેજ્યુએટ વિઝાની જાહેરાત

આપને જણાવી દઇએ કે પ્રીતિ પટેલે ગયા વર્ષે ગ્રેજ્યુએટ રુટ વિઝાની જાહેરાત કરી હતી. જેનું આવેદન આ અઠવાડિયાથી શરુ થયુ છે અને આનાથી ભારતીય વિદ્યાર્થીઓને ખાસ લાભ થવાની આશા છે. પટેલે એક નિવેદનમાં જણાવ્યુ કે યૂકે સરકારની પોઇન્ટ આધારિત ઇમિગ્રેશન પ્રણાલી અંતર્ગત ભારત અને દુનિયાભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પાસે હવે વ્યાપાર, વિજ્ઞાન, કલા અને પ્રૌદ્યોગિકીના ઉચ્ચ સ્તર પર યૂકેમાં પોતાનુ કરિઅર શરુ કરવાનો અવસર છે.

પ્રીતી પટેલે આગળ ઉમેર્યુ કે 2020 માં યુકે એ 56,000 થી વધારે ભારતીય નાગરિક વિદ્યાર્થીઓને વિઝા આપ્યા હતા.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">