મધ્યપ્રદેશમાં શરુ થઈ શિક્ષણની દિવાલ, જરુરિયાતમંદ બાળકો હવે સરળતાથી મેળવી શકશે પુસ્તકો

જરુરિયાતમંદ તેમજ હોશિયાર બાળકોના ભણતરમાં પુસ્તક ક્યારેય બાધા ન બને તે માટે એમપીના ઈન્દોર શહેરમાં એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મધ્યપ્રદેશમાં શરુ થઈ શિક્ષણની દિવાલ, જરુરિયાતમંદ બાળકો હવે સરળતાથી મેળવી શકશે પુસ્તકો
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Jan 02, 2021 | 7:07 PM

જરુરિયાતમંદ તેમજ હોશિયાર બાળકોના ભણતરમાં પુસ્તક ક્યારેય બાધા ન બને તે માટે એમપીના ઈન્દોર શહેરમાં એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશમાં પહેલીવાર ઈન્દોરમાં બાળકોની મદદ માટે શિક્ષણની દિવાલ તૈયાર કરવામાં આવી છે. ઈન્દોરનાના ગ્રેટર કૈલાશ રોડ પર શિક્ષણની દિવાલનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીંયા લોકો પોતાના બાળકોના બિનઉપયોગી પુસ્તકો, સ્ટેશનરી અને અન્ય વસ્તુઓ મુકી જાય છે. જે પણ શિક્ષણ સામગ્રી ભેગી થશે તે જરુરિયાતમંદ બાળકોને આપવામાં આવશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઈન્દોરના ગ્રેટર કૈલાશ રોડ પર પહેલા નેકીની દિવાલ બનાવવામાં આવી હતી. જેના પર લોકો કપડા અને સામાન મુકીને જાય છે. જરુરિયાતમંદ લોકો આ સામાનનો ઉપયોગ કરી શકે છે. શિક્ષણની દિવાલ પર બોક્સ હશે. આ બોક્સમાં જરુરિયાતમંદ વિદ્યાર્થી પોતાને જે પુસ્તક જોઈએ છે તે લખીને ચિઠ્ઠી નાખશે અને તે ચિઠ્ઠી પર લખેલી જાણકારી મુજબ વિદ્યાર્થીને પુસ્તકો આપવામાં આવશે.

ઈન્દોરના ગ્રેટર કૈલાશ રોડ પર પહેલા નેકીની દિવાલ બનાવવામાં આવી હતી. જેના પર લોકો કપડા અને સામાન મુકીને જાય છે. જરુરિયાતમંદ લોકો આ સામાનનો ઉપયોગ કરી શકે છે. દેશના  કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં નેકીની દિવાલ શરુ કરવામાં આવી છે. અહીંયા આવી જરુરિયાતમંદ લોકો પોતાની જરુરિયાત પ્રમાણે સામાન લઈ જાય છે અને કેટલાય લોકો પોતાની બિનઉપયોગી વસ્તુઓ અહીંયા મુકી જાય છે.

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">