SURAT : વનિતા વિશ્રામ સંસ્થાને મળ્યો રાજયની પ્રથમ મહિલા યુનિવર્સિટીનો દરજ્જો

SURAT : જાણીતી શૈક્ષણિક સંસ્થા વનિતા વિશ્રામને રાજ્યની પહેલી મહિલા યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો. સુરતમાં 114 વર્ષથી કાર્યરત વનિતા વિશ્રામ સંસ્થાએ વિદ્યાર્થિનીઓના શિક્ષણ ક્ષેત્રે મોટી નામના મેળવી છે.

| Updated on: Apr 01, 2021 | 10:21 PM

SURAT : જાણીતી શૈક્ષણિક સંસ્થા વનિતા વિશ્રામને રાજ્યની પહેલી મહિલા યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો. સુરતમાં 114 વર્ષથી કાર્યરત વનિતા વિશ્રામ સંસ્થાએ વિદ્યાર્થિનીઓના શિક્ષણ ક્ષેત્રે મોટી નામના મેળવી છે. વનિતા વિશ્રામ ગુજરાતની પહેલી અને દેશની 19માં નંબરની મહિલા યુનિવર્સિટી બનશે. સ્ત્રી સશક્તિકરણના ઉદ્દેશ સાથે શરૂ થયેલી સંસ્થામાં હવે અનેક હાઈટેક અભ્યાસક્રમ શરૂ થશે. જેમાં સ્કૂલ ઓફ હ્યુમેનિટી, સોશિયલ સાયન્સ, કોમર્સ, એપ્લાઈડ સાયન્સ, મેનેજમેન્ટ, વોકેશનલ સ્ટડી, કોમ્પ્યૂટર સાયન્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડી સામેલ છે. આ નવા અભ્યાસક્રમ થકી વિદ્યાર્થિનીઓને સર્વાંગી વિકાસ માટે અમૂલ્ય તક મળશે.

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">