JEE-NEET 2020: વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવાની વધુ એક તક આપવાની માંગ, સુપ્રીમ કોર્ટે સુનાવણી મોકૂફ રાખી

કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની પરીક્ષા (UPSC Civil Service Exam 2021) માં વિદ્યાર્થીઓને બીજી તક આપવા તૈયાર છે. પરંતુ તમામ ઉમેદવારોને લાભ આપવામાં આવશે નહીં.

JEE-NEET 2020: વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવાની વધુ એક તક આપવાની માંગ, સુપ્રીમ કોર્ટે સુનાવણી મોકૂફ રાખી
Supreme Court Postponed Hearing on JEE NEET Petition
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Feb 15, 2021 | 4:15 PM

Supreme Court Postponed Hearing on JEE NEET Petition: કોરોનાવાયરસને કારણે JEE (Joint Entrance Examination) અને NEET (National Eligibility cum Entrance Test) માં ન આવતા વિદ્યાર્થીઓ માટે વધુ એક તકની માંગણી કરતી અરજી (Supreme Court on JEE NEET) પર સુપ્રીમ કોર્ટે સુનાવણી સ્થગિત કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેણે આ મુદ્દે UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) કેસમાં સુનાવણી પૂર્ણ કરી છે, ચૂકાદાની રાહ જુઓ.

આ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની પરીક્ષા (UPSC Civil Service Exam 2021) માં વિદ્યાર્થીઓને બીજી તક આપવા તૈયાર છે. પરંતુ તમામ ઉમેદવારોને લાભ આપવામાં આવશે નહીં. આ કેસની સુનાવણી જસ્ટિસ એ.એમ.ખાનવીલકરની અધ્યક્ષતાવાળી બેંચ દ્વારા મંગળવારે કરવામાં આવી હતી. અદાલતમાં એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી.રાજુએ કેન્દ્રનો પક્ષ રજૂ કર્યો હતો.

કેન્દ્રએ શું કહ્યું?

કેન્દ્ર સરકાર(Central Government View in SC) ના એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી.રાજુએ જણાવ્યું હતું કે સરકાર અગાઉ વધુ એક તક આપવા તૈયાર ન હતી, પરંતુ કોર્ટ બેંચની સલાહ પર બીજી તક આપવા સંમત થઈ હતી. તેમણે કહ્યું કે, upsc ની પરીક્ષામાં જે ઉમેદવારોની અંતિમ પરીક્ષા હતી, તેમને બીજી તક આપવા માટે સરકાર તૈયાર છે. પરંતુ આ તક તે ઉમેદવારોને આપવમાં આવશે નહીં કે જેમની પરીક્ષા માટે બેસવાની મહત્તમ વય સમાપ્ત થઈ ગઈ હોય.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

અરજદારની માંગ શું છે?

આ પહેલા થયેલી સુનાવણી દરમિયાન અરજદાર વતી કોર્ટમાં તેમના વકીલે કહ્યું હતું કે ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવી જોઈએ. જેના જવાબમાં સોલિસિટર જનરલે કહ્યું કે આ તે પરીક્ષા નથી જેના માટે લોકો અંતિમ ક્ષણે તૈયારી કરે છે. લોકો આ માટે વર્ષોથી તૈયારી કરે છે. હાલમાં આ મામલે સુપ્રીમ કોર્ટ (NEET JEE Supreme Court Decision) દ્વારા નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો છે. હવે આ મામલે જે પણ નિર્ણય આવશે, તે JEE અને NEET પરીક્ષાના આધારે જ નિર્ણય લેવામાં આવશે.

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">